મુખ્ય સામગ્રી પર જાઓ

Liquor Ban: ભાજપ શાસિત આ રાજ્યમાં દારૂબંધીના નિયમો અંતર્ગત 10 મહિનામાં 62 હજારથી વધુ લોકો ઝડપાયા, આ પાંચ જિલ્લામાંથી પકડાયો સૌથી વધુ દારૂ

<p><strong>પટનાઃ</strong> બિહારમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જે બાદ બિહારમાં શરાબબંધીના નીતીશ સરકારના ફેંસલા પર સવાલ ઉભી થઈ રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, સરકારની આ ફોર્મુલા નિષ્ફળ ગઈ છે. કારણકરે તે અંતર્ગત માત્ર આમ આદમી પર જ કાર્યવાહી થાય છે. જ્યારે શરાબ માફિયા છૂટથી ફરી રહ્યા છે. આ દરમિયાન બિહાર પોલીસે શરાબબંધીને લઈ કાર્યવાહીની આંકડા જાહેર કર્યા છે. જેમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન 49 હજાર 900 મામલા નોંધાયા છે.</p> <p><strong>કેટલો દારૂ પકડાયો</strong></p> <p>બિહાર પોલીસ મુજબ, શરાબબંધીના નિયમો અંતર્ગત આ વર્ષે રેઈડ દરમિયાન 38 લાખ 72 હજાર 645 લીટર શરાબ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 12 લાખ 93 હજાર 229 લીટર દેશી દારૂ અને 25 લાખ 79 હજાર 415 લીટર વિદેશી દારૂ હતો. આ ઉપરાંત 62 હજાર 140 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 1590 લોકો અન્ય રાજ્યના હતા. પોલીસના કહેવા મુજબ દારૂની હેરાફેરી કરતાં 12 હજાર 200 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.</p> <p><strong>દારૂ પકડાવામાં આ પાંચ શહેરો મોખરે</strong></p> <p>બિહાર પોલીસે જે શહેરોમાં સૌથી વધુ દારૂ પકડાયો તેના નામ પણ જાહેર કર્યા છે. જેમાં વૈશાલી ટોચ પર છે. પટના બીજા ક્રમે, મુઝફ્ફરનગર ત્રીજા ક્રમે, ઔરંગાબાદ ચોથા ક્રમે અને મધુબની પાંચમા ક્રમે છે.</p> <p><strong>દારૂબંધીના નિયમ અંતર્ગત આ શહેરમાંથી પકડાયા સૌથી વધુ લોકો</strong></p> <p>દારૂબંધીના નિયમો અંતર્ગત ધરપકડના મામલે પટના સૌથી મોખરે છે. અહીંયા ચાલુ વર્ષે 10 મહિનામાં 6855 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજા ક્રમે રહેલા સારણમાંથી 3872 લોકો, ત્રીજા ક્રમે રહેલા મોહિહારીથી 2832 લોકો, ચોથા ક્રમે રહેલા નવાદાથી 2814 લોક અને પાંચમા ક્રમે રહેલા મુઝફ્ફરપુરતી 2600 લોકોની ધરપકડ કરવામાં આવી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Bihar | A total of 49,900 cases have been registered during raids under the liquor ban rules from Jan to Oct this year &amp; seized 38,72,645 litres of liquor, says Police <br /><br />During which 62,140 accused have been arrested, out of them, 1,590 were from outside the state: Police <a href="https://t.co/L7cKxNWSyz">pic.twitter.com/L7cKxNWSyz</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1459372142294798337?ref_src=twsrc%5Etfw">November 13, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <h2><strong>આ પણ વાંચોઃ <a title="Insurance ના પૈસાના લોભમાં વ્યક્તિએ ટ્રેન સામે કૂદીને કપાવ્યા બંને પગ, છતાં ન મળ્યા 23 કરોડ!" href="https://ift.tt/3kAD6iZ" target="">Insurance ના પૈસાના લોભમાં વ્યક્તિએ ટ્રેન સામે કૂદીને કપાવ્યા બંને પગ, છતાં ન મળ્યા 23 કરોડ!</a></strong></h2> <h2><a title="ભારતના આ સ્ટાર ક્રિકેટર કેમ હજુ સુધી નથી&nbsp; લીધી કોરોના રસી, જાણીને ચોંકી જશો" href=" https://ift.tt/3Fco0Ih" target="">ભારતના આ સ્ટાર ક્રિકેટર કેમ હજુ સુધી નથી&nbsp; લીધી કોરોના રસી, જાણીને ચોંકી જશો</a></h2>

from india https://ift.tt/3caXUZL

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...