મુખ્ય સામગ્રી પર જાઓ

Omicron Variant: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, જાણો શું છે તેના લક્ષણો અને કેવી રીતે થાય છે ટેસ્ટ

<p>Omicron Variant Symptoms And Test: કોરોના વાયરસના નવા પ્રકારોના આગમનને કારણે વિશ્વના તમામ દેશો એલર્ટ થઈ ગયા છે. નવા વેરિઅન્ટ્સ સામે આવ્યા બાદ ફરી એકવાર આખી દુનિયામાં હલચલ મચી ગઈ છે. ઓમિક્રોન નામનું નવું વેરિઅન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચિંતા વ્યક્ત કરી છે. નવા વેરિઅન્ટ આવ્યા બાદ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશો દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરોને લઈને સાવધાન થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરીને પાછા ફરતા મુસાફરોને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણો શું છે?</p> <p><strong>લક્ષણ શું છે</strong><strong>?</strong></p> <p>દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ (NICD) દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, તો કોઈ ખાસ લક્ષણો જોવા નથી મળી રહ્યા. NICD અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે ડેલ્ટાની જેમ, ઓમિક્રોનથી સંક્રમિત કેટલાક લોકો પણ એસિમ્પટમેટિક હતા. આવી સ્થિતિમાં NICD એ સ્વીકાર્યું કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ અલગ લક્ષણો જોવા મળ્યા નથી.</p> <p><strong>કેવી રીતે ટેસ્ટ કરશો</strong></p> <p>વાયરસની તપાસને લઈને WHOએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હાલમાં SARS-CoV-2 PCR આ પ્રકારને પકડવામાં સક્ષમ છે. નવા વેરિઅન્ટને જોતા ભારતની સાથે અન્ય ઘણા દેશો પણ એલર્ટ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓએ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે અને ટેસ્ટ કરાવવો પડશે.</p> <p><strong>પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો</strong></p> <p>જણાવી દઈએ કે ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસની પુષ્ટિ 24 નવેમ્બરે થઈ હતી. આ વાયરસના પ્રથમ દર્દીની ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ઘણા દેશો ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. આ ક્રમમાં, દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p>

from india https://ift.tt/3xxAWWy

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...