મુખ્ય સામગ્રી પર જાઓ

Omicron Variant: આફ્રિકાથી પાડોશી રાજ્યમાં આવેલી યુવતી ગુમ થઈ જતાં તંત્ર થયું દોડતું

<p><strong>ભોપાલઃ</strong> દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ આ વેરિયન્ટને લઈને ફફડાટ વ્યાપેલો છે, ત્યારે વિદેશથી આવેલા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ બધાની વચ્ચેચ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવા વેરિયન્ટના મૂળ આફ્રિકાના એક દેશથી આવેલી યુવતી ગુમ થઈ જતાં તંત્ર દોડતું થઈ ગયું છે.&nbsp;</p> <p>કોરોનાના નવા વેરિયેન્ટને લઈને ચિંતા વચ્ચે મધ્યપ્રદેશના જબલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આફ્રીક દેશ બોત્સવાનાથી જબલપુર આવેલી યુવતી ગુમ થઈ ગઈ છે. હવે સ્વાસ્થ્ય વિભાગ અને પ્રશાસન યુવતીની શોધમાં લાગ્યું છે. 35 વર્ષીય યુવતી 18મી નવેમ્બરે પહેલા દિલ્લી અને પછી દિલ્લથી જબલપુર આવી હતી.&nbsp;</p> <p>Omicron Variant Guidelines: &nbsp;કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. &nbsp;આ નવી ગાઈડલાઈનમાં જણાવામાં &nbsp;આવ્યું છે કે ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરી પહેલા, મુસાફરોએ તેમના નેગેટિવ RT-PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.</p> <p>&nbsp;</p> <div data-id="Ey6pm4zmEj6F"> <div class="orp-player-wrapper orp-aspectRateFixed orp-player-ipm orp-player-ipm-hidden" data-hidden="false"> <div class="orp-light-player-wrapper"> <div class="orp-player-iframe"> <div class="orp-light-player-wrapper orp-isInit orp-notMobile"> <div class="orp-proVideo orp-controls-wrapper"> <div class="orp-light-player-wrapper"> <div class="orp-lp-holder orp-is-muted"> <div class="orp-control orp-init orp-init-placeholder"> <div class="orp-init-button">&nbsp;</div> </div> </div> </div> </div> </div> </div> </div> <div class="orp-fkstck">&nbsp;</div> </div> </div> <center> <div class="tw_filter_info" data-url="https://twitter.com/ANI/status/1464984150734094338"> <div class="twitter-tweet twitter-tweet-rendered"><iframe id="twitter-widget-0" class="" title="Twitter Tweet" src="https://platform.twitter.com/embed/Tweet.html?creatorScreenName=abpasmitatv&amp;dnt=false&amp;embedId=twitter-widget-0&amp;features=eyJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2hvcml6b25fdHdlZXRfZW1iZWRfOTU1NSI6eyJidWNrZXQiOiJodGUiLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3NwYWNlX2NhcmQiOnsiYnVja2V0Ijoib2ZmIiwidmVyc2lvbiI6bnVsbH19&amp;frame=false&amp;hideCard=false&amp;hideThread=false&amp;id=1464984150734094338&amp;lang=gu&amp;origin=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fnews%2Findia%2Fomicron-variant-impact-health-ministry-revises-guidelines-for-international-arrivals-in-india-747043&amp;sessionId=f2a739117eee7e6d864dedd83917f7e4cc6def53&amp;siteScreenName=https%3A%2F%2Fgujarati.abplive.com%2F&amp;theme=light&amp;widgetsVersion=f001879%3A1634581029404&amp;width=550px" frameborder="0" scrolling="no" allowfullscreen="allowfullscreen" data-tweet-id="1464984150734094338" data-mce-fragment="1"></iframe></div> </div> </center> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, 'જોખમ ધરાવતા દેશો'ના પ્રવાસીઓએ આગમન પછી કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર પરિણામોની રાહ જોવી પડશે.&nbsp; જો ટેસ્ટ નેગેટિવ આવશે તો તેઓ 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરશે. 8મા દિવસે ફરીથી પરીક્ષણ કરશે.&nbsp;</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-1617272622497-0" class="ad-slot"> <div id="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0__container__">&nbsp;</div> </div> </div> </div> <p><strong>એઈમ્સના નિર્દેશક ડૉ ગુલેરિયાએ&nbsp; નવા ઓમિક્રોન વેરિઅન્ટ વિશે જણાવ્યું</strong></p> <p>&nbsp;</p> <p>ડૉ. રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કહ્યું છે કે કોરોનાવાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)ના સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં 30 થી વધુ ફેરફારો જોવા મળ્યા છે, &nbsp;જેના કારણ તે વેક્સીનને પણ ચકમો આપી શકે છે. જે તેને રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. અને તેથી તેની સામે રસીની અસરકારકતા માટે ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. સ્પાઇક પ્રોટીનની હાજરી પોષક કોશિકામાં વાયરસના પ્રવેશને સરળ બનાવે છે અને તેને ફેલાવવા અને ચેપ ફેલાવવા માટે જવાબદાર છે.</p> <p>&nbsp;</p> <p>એઈમ્સના નિર્દેશક ડૉ ગુલેરિયાએ જણાવ્યું કે &nbsp;&ldquo;કોરોના વાયરસના નવા વેરિઅન્ટમાં સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં કથિત રીતે 30થી વધુ ફેરફારો થયા છે અને એટલે જ તેના પ્રતિરક્ષા તંત્રથી બચવાની ક્ષમતા વિકસિત કરવાની સંભાવના છે. મોટાભાગની વેક્સિન સ્પાઈક પ્રોટીનની વિરુદ્ધ એન્ટીબોડી બનાવી કામ કરે છે, એટલે સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં આટલા બધા પરિવર્તનથી કોવિડ19 રસીની પ્રભાવશીલતા ઓછી થઈ શકે છે.&rdquo;</p> <p>&nbsp;</p> <p>તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ભારતમાં વપરાતી રસીઓ સહિત અન્ય રસીઓની અસરકારકતાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની જરૂર છે. &nbsp;અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા કોરોના વાયરસના નવા પ્રકાર B.1.1.1.529 પર નજીકથી દેખરેખ રાખી રહ્યું છે અને દેશમાં તેની ઉપસ્થિતિ હજુ સુધી નિશ્ચિત કરવામાં આવી નથી. ડૉ. ગુલેરિયાએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને તે પ્રદેશમાં જ્યાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે તે બંને માટે આક્રમક દેખરેખ રાખવાની જરૂર હતી.</p>

from india https://ift.tt/3D34mgv

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...