મુખ્ય સામગ્રી પર જાઓ

સાઉથ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત આવેલ વ્યક્તિ કોરોના પોઝિટીવ, Omicronને લઇને એલર્ટ

<p>મુંબઇઃ સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટ Omicronના કારણે દુનિયાભરમાં ડરનો માહોલ છે. આ વચ્ચે સાઉથ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે. હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી તે Omicron વેરિઅન્ટથી સંક્રમિત થયો છે કે નહીં. પોઝિટીવ વ્યક્તિને આઇસોલેશનમાં મોકલી લેવામાં આવ્યો છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Dombivali | He had travelled from South Africa to Delhi and Delhi-Mumbai; quarantined at Municipal Corporation's isolation room. His brother tested negative, remaining family to be tested today (Nov 29): Dr Pratibha Panpatil, Kalyan Dombivali Municipal Corporation</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1465050218861191168?ref_src=twsrc%5Etfw">November 28, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> કલ્યાણ-ડોમ્બિલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કહ્યું કે વ્યક્તિ સાઉથ આફ્રિકાથી ઠાણે જિલ્લાના ડોમ્બિલી પરત ફર્યો છે. અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી તેમાં Omicron વેરિઅન્ટથી પુષ્ટી થઇ શકી નથી. કોરોનાના નવા વેરિઅન્ટ B.1.1529 છેલ્લા સપ્તાહમાં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને 'Variant of Concern' એટલે કે ચિંતાજનક જાહેર કર્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટને Omicron નામ આપવામાં આવ્યું છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Maharashtra | A person who had returned from South Africa to Dombivali has tested COVID positive. His samples to be sent for genome sequencing to confirm whether or not he is 'Omicron' positive: Dr Pratibha Panpatil, Kalyan Dombivali Municipal Corporation</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1465050216768237570?ref_src=twsrc%5Etfw">November 28, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>અધિકારીઓના મતે તેનું સેમ્પલ હવે જિનોમ સીક્વેન્સિંગ માટે મુંબઇ મોકલવામાં આવ્યું છે. જેનાથી જાણી શકાશે કે તે Omicronથી સંક્રમિત છે કે નહીં. KDMCની મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રતિભા પાનપાટિલે કહ્યું કે દર્દીના ભાઇની રિપોર્ટ નેગેટિવ આવી છે અને પરિવારના અન્ય સભ્યોની તપાસ કરવામાં આવી રહી છે.</p>

from india https://ift.tt/3o1Zm7o

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...