મુખ્ય સામગ્રી પર જાઓ

સાઉથ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત આવેલ વ્યક્તિ કોરોના પોઝિટીવ, Omicronને લઇને એલર્ટ

<p>મુંબઇઃ સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટ Omicronના કારણે દુનિયાભરમાં ડરનો માહોલ છે. આ વચ્ચે સાઉથ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે. હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી તે Omicron વેરિઅન્ટથી સંક્રમિત થયો છે કે નહીં. પોઝિટીવ વ્યક્તિને આઇસોલેશનમાં મોકલી લેવામાં આવ્યો છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Dombivali | He had travelled from South Africa to Delhi and Delhi-Mumbai; quarantined at Municipal Corporation's isolation room. His brother tested negative, remaining family to be tested today (Nov 29): Dr Pratibha Panpatil, Kalyan Dombivali Municipal Corporation</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1465050218861191168?ref_src=twsrc%5Etfw">November 28, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> કલ્યાણ-ડોમ્બિલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કહ્યું કે વ્યક્તિ સાઉથ આફ્રિકાથી ઠાણે જિલ્લાના ડોમ્બિલી પરત ફર્યો છે. અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી તેમાં Omicron વેરિઅન્ટથી પુષ્ટી થઇ શકી નથી. કોરોનાના નવા વેરિઅન્ટ B.1.1529 છેલ્લા સપ્તાહમાં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને 'Variant of Concern' એટલે કે ચિંતાજનક જાહેર કર્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટને Omicron નામ આપવામાં આવ્યું છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Maharashtra | A person who had returned from South Africa to Dombivali has tested COVID positive. His samples to be sent for genome sequencing to confirm whether or not he is 'Omicron' positive: Dr Pratibha Panpatil, Kalyan Dombivali Municipal Corporation</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1465050216768237570?ref_src=twsrc%5Etfw">November 28, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>અધિકારીઓના મતે તેનું સેમ્પલ હવે જિનોમ સીક્વેન્સિંગ માટે મુંબઇ મોકલવામાં આવ્યું છે. જેનાથી જાણી શકાશે કે તે Omicronથી સંક્રમિત છે કે નહીં. KDMCની મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રતિભા પાનપાટિલે કહ્યું કે દર્દીના ભાઇની રિપોર્ટ નેગેટિવ આવી છે અને પરિવારના અન્ય સભ્યોની તપાસ કરવામાં આવી રહી છે.</p>

from india https://ift.tt/3o1Zm7o

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...