મુખ્ય સામગ્રી પર જાઓ

PM મોદીએ રિઝર્વ બેન્કની બે યોજના કરી લોન્ચ, જાણો આપને શું થશે ફાયદો, રોકાણ પર રિટર્નનો આપ્યો ભરોસો

<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય રિઝર્વ બેંકની બે મોટી યોજનાઓ લોન્ચ કરી. આ યોજનાઓ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે. આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ &nbsp;કહ્યું કે, ભારતમાં નાના રોકાણકારોને સુરક્ષિત રોકાણ પર સારા વળતરની ખાતરી આપવામાં આવશે.</p> <p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બે મોટી યોજનાઓ લોન્ચ કરી છે. આ યોજનાઓ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ છે. વડાપ્રધાને કહ્યું કે આરબીઆઈ હંમેશા નાણાકીય બાબતોમાં સંવાદ જાળવી રાખે છે. આ બંને યોજનાઓ દેશમાં રોકાણનો વ્યાપ વિસ્તારશે. કેન્દ્રીય બેંકની યોજનાઓનો લાભ નાનાથી મોટા રોકાણકારોને મળશે, સાથે જ પારદર્શિતા પણ આવશે. તેમણે કહ્યું કે લોકશાહીની સૌથી મોટી તાકાત અર્થવ્યવસ્થામાં સૌની ભાગીદારીની ભાવનાનું સન્માન અને પ્રોત્સાહન છે.</p> <p><strong>શું છે લોકપાલ સ્કિમ?</strong></p> <p>પીએમ મોદીએ કહ્યું કે ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ શરૂ કરવામાં આવી છે. આમાં, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ અથવા અન્ય સંસ્થાઓ વિરુદ્ધ ગ્રાહકોની ફરિયાદોને દૂર કરવા માટે નિયમો બનાવ્યા છે. આ યોજના વન નેશન વન ઓમ્બડ્સમેનના કોન્સેપ્ટ પર લાવવામાં આવી છે.</p> <p><strong>શું છે&nbsp;રિટેલ ડાયરેક્ટ સ્કિમ શું છે</strong></p> <p>આમાં, છૂટક રોકાણકારો ભારત સરકારની સંપતિમાં સીધું રોકાણ કરી શકશે અને સારો નફો કમાઈ શકશે. પીએમ મોદીએ કહ્યું કે આરડીજીની ખાસ વાત એ છે કે આમાં ફંડ મેનેજરની જરૂર નહીં પડે. કોઈ રોકાણકારે ક્યાંય જવાની જરૂર નથી. તે સિક્યોરિટીઝમાં સીધું રોકાણ કરી શકશે.આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ રોકાણકાર સરળતાથી ઓનલાઈન સરકારી સિક્યોરિટીઝ પર એકાઉન્ટ ખોલી શકે છે</p> <p><strong>નાના રોકાણકારોને રિર્ટનનો ભરોસો</strong></p> <p>આ પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આરબીઆઈની યોજનાએ હવે સુરક્ષિત રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડ્યો છે. દેશના એક મોટા વર્ગ માટે દેશની સંપત્તિના નિર્માણમાં સીધું રોકાણ કરવું સરળ બનશે. ભારતમાં નાના રોકાણકારોને સુરક્ષિત રોકાણ પર સારા વળતરની ખાતરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ટીમ આરબીઆઈ દેશની ભાવનાઓ પર ખરા ઉતરશે અને નાના રોકાણથી મોટી સફળતા મળશે. તેમણે કહ્યું કે વિકાસની દૃષ્ટિએ આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે.</p> <p>વડા પ્રધાને વધુમાં કહ્યું કે, આરબીઆઈએ સામાન્ય નાગરિકને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધાં છે અને આજે શરૂ થયેલી બંને યોજનાઓ સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશમાં રોકાણનો વ્યાપ વિસ્તારવામાં આવશે. તેમણે કહ્યું કે નાના રોકાણકારોને રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં રોકાણ કરવા માટે સલામત માર્ગ મળ્યો છે. તે જ સમયે, લોકપાલ યોજનાના બેંકિંગ ક્ષેત્રના ગ્રાહકોની દરેક ફરિયાદની સમસ્યાનું નિરાકરણ સમયસર અને કોઈપણ મુશ્કેલી વિના કરવામાં આવશે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3qwLLGY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...