મુખ્ય સામગ્રી પર જાઓ

Purvanchal Expressway પર આજે દેખાશે મિરાજ-સુખોઇ અને જગુઆરનો જલવો, પીએમ મોદી કરશે પૂર્વાંચલ એક્સ્પ્રેસવેનુ ઉદઘાટન

<p><strong>Purvanchal Expressway Inauguration:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસવેનુ ઉદઘાટન કરવા માટે ઉત્તરપ્રદેશ આવી રહ્યાં છે. પીએમ મોદી લૉકહિડ માર્ટિન સી-130 હેરક્યૂલિસથી બપોરે દોઢ વાગે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લેન્ડ કરશે.&nbsp;</p><p>વડાપ્રધાનની આગેવાની માટે ઉત્તરપ્રદેશના મુખ્યંમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહશે. વળી, પીએમ મોદી 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસવેના ઉદઘાટન બાદ ભાષણ પણ આપશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વાંચલ એક્સપ્રેસવે યોગી આદિત્યનાથનો મેગા પ્રૉજેક્ટ છે. વળી, જાણકારી અનુસાર, પીએ મોદીના ભાષણ બાદ લગભગ અડધા કલાકનો એર શૉ પણ થશે. જેમાં દેશના ફાઇટર જેટ આપણા દેશનો દમ બતાવશે. આજે દેખાશે મિરાજ-સુખોઇ અને જગુઆરનો જલવો, પીએમ મોદી કરશે પૂર્વાંચલ એક્સ્પ્રેસવેનુ ઉદઘાટન......&nbsp;</p><p>પૂર્વાંચલ એક્સપ્રેસવેનુ ઉદઘાટન થવાની સાથે જ એક્સપ્રેસ વે પર બનેલા રન વે પર ઇન્ડિયન એરફોર્સના લડાકૂ વિમાન એર શૉ દ્વારા પોતાનુ પરાક્રમ અને શોર્યનુ પ્રદર્શન કરશે, જેના માટે એક્સપ્રેસ વે પર સુલ્તાનપુરમાં કુરેભાર ગામની પાસે 3.2 કિલોમીટર લાંબો રન વે બનાવવામાં આવ્યો છે. ફાઇટર એટક્રાફ્ટ સુખોઇ, જગુઆર અને મિરાજ ફ્લાયપૉસ્ટ કરશે. બપોરે 2.40 વાગે એર શૉ શરૂ થશે.&nbsp;</p><blockquote class="twitter-tweet"><p dir="ltr" lang="en">Tomorrow is a special day for Uttar Pradesh’s growth trajectory. At 1:30 PM, the Purvanchal Expressway will be inaugurated. This project brings with it multiple benefits for UP’s economic and social progress. <a href="https://t.co/7Vkh5P7hDe" data-mce-href="https://ift.tt/3Hp5TRq> <a href="https://t.co/W2nw38S9PQ" data-mce-href="https://t.co/W2nw38S9PQ">pic.twitter.com/W2nw38S9PQ</a></p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/1460259110843080705?ref_src=twsrc%5Etfw" data-mce-href="https://twitter.com/narendramodi/status/1460259110843080705?ref_src=twsrc%5Etfw">November 15, 2021</a></blockquote><p><script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8" type="mce-no/type" data-mce-src="https://platform.twitter.com/widgets.js"></script></p><p><strong>પૂર્વાંચલ એક્સપ્રેસ વે બનાવવામાં ખર્ચ થયા આટલા કરોડ રૂપિયા-&nbsp;</strong></p><p>આ આખા 341 કિલોમીટર પૂર્વાંચલ એક્સપ્રેસ વેને બનાવવા માટે લગભગ 22 હજાર 495 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ હાઇવેથી રાજ્યોના નવ જિલ્લા (લખનઉ, બારબંકી, અમેઠી, સુલ્તાનપુર, અયોધ્યા, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર) જોડાયેલા છે.&nbsp;</p>

from india https://ift.tt/3DkY9NV

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...