મુખ્ય સામગ્રી પર જાઓ

RSSના ભાગવતનું મોટું નિવેદનઃ હિંદુઓની સંખ્યા-તાકાત ઘટી ગઈ છે, હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો...........

<p><strong>ગ્વાલિયરઃ</strong> મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આર એસ એસ વડા મોહન ભાગવતએ &nbsp;મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તમે જોશો કે હિંદુઓની સંખ્યા અને તાકાત ઘટી ગઈ છે અથવા હિંદુત્વની ભાવના ઘટી છે. જો હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો ભારતને 'અખંડ' બનવું પડશે.</p> <p>તેમણે કહ્યું કે, આ હિંદુસ્તાન છે અને અહીંયા પરંપરાથી હિંદુઓ રહેતા આવ્યા છે. જે વાતનો હિંદુ કહો છો તે તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની તમામ વાતો ભારતની જમીન સાથે સંકળાયેલ છે, સંયોગ સાથે નહીં.</p> <p>આ ઉપરાંત ભાગવતે કહ્યું કે, હિંદુ અને ભારત અલગ-અલગ ન હોઈ શકે. તેમણે ભાર આપતાં કહ્યું, હિંદુ વગર ભારત નહીં અને ભારત વગર હિંદુ નહીં. હિંદુઓની શક્તિ ઓછી થશે તો ભારત નબળું પડશે. જો હિંદુઓને દેશથી અલગ કરી દેશો તો કોઈ ઈતિહાસ નહીં રહે. ભારત તૂટ્યું, પાકિસ્તાન થયું કારણકે આપમે આ ભાવને ભૂલી ગયા કે આપણે હિંદુ છીએ, ત્યાંના મુસલમાન પણ ભૂલી ગયા. ખુદને હિંદન માનતાની પહેલા તાકાત ઓછી થઈ અને બાદમાં વસતિ. તેથી પાકિસ્તાન ભારતમાં ન રહ્યું.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | "You will see that the number &amp; strength of Hindus have decreased...or the emotion of Hindutva has decreased....If Hindus want to stay as Hindu then Bharat needs to become 'Akand'," says RSS chief Mohan Bhagwat while addressing an event in Gwalior, MP <a href="https://t.co/hkjkB5xMz1">pic.twitter.com/hkjkB5xMz1</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1464599138297778180?ref_src=twsrc%5Etfw">November 27, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આ પહેલા નોયડામાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે વિભાદન કોઈ રાજકીય પ્રશ્ન નથી પરંતુ તે અસ્તિત્વનો પ્રશ્ન છે. ભારતના વિભાજનનો પ્રશ્ન સ્વીકાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે લોહીની નદીઓ ન વહે પરંતુ તેનાથી ઉલટું ત્યારથી લઈ આજ સુધી વધારે લોહી વહી ચુક્યું છે.</p>

from india https://ift.tt/3nXKrLm

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...