મુખ્ય સામગ્રી પર જાઓ

Surat: નરાધમ પિતાએ રાત્રે દીકરીનું મોઢું દબાવી ગુજાર્યો બળાત્કાર, સવારે ફરી દીકરીને બનાવી હવસનો શિકાર, નાની દીકરીને પણ........

<p><strong>સુરતઃ</strong> સુરતના સલાબતપુરામાં બનેલી અત્યંત આઘાતજનક ઘટનામાં સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર 8 કલાકમાં 2 વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમે પોતાની 13 વર્ષીય દીકરીની પણ છેડતી કરી હતી. પોલીસે છોકરીઓની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને નરાધમ પિતાની અટકાયત કરી છે.</p> <p>સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી અનુસાર, માન દરવાજા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા મુસ્લિમ પુરૂષના પરિવારમાં પત્ની, 2 દીકરા અને 2 દીકરી છે. આ પૈકી મોટી દીકરી 14 વર્ષની અને નાની દીકરી 13 વર્ષની છે. મોજી દીકરી ધોરણ 9માં અભ્યાસ કરે છે અને નાની દીકરી ધોરણ 8માં અભ્યાસ કરે છે.</p> <p>આઠેક મહિના પહેલાં આ નરાધમે તેની બંને દીકરીઓની છેડતી કરીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. બંનેએ માતાને ફરિયાદ કરી હતી &nbsp;પરંતુ માતાએ તે ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી. તેણે પતિને આવું ફરી નહીં કરવાની સલાહ આપી હતી. 2 દિવસ પહેલાં નરાધમ મોટી દીકરીને દરગાહ પર લઈ ગયો ત્યારે પણ રસ્તામાં તેની સાથે છેડતી કરી હતી.</p> <p>આ હેવાને મંગળવારે રાત્રે 12થી 1 દરમિયાન મોટી દીકરીનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી તેણે સવારે 8 વાગ્યે બીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત નાની દીકરીની &nbsp;છેડતી કરી હતી. સવારે નાની દીકરીએ &nbsp;મોટી બહેન ને ફરિયાદ કરતાં બપોરે બંને બહેનોએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની અટકાયત કરી હતી.</p> <p>આ ફરિયાદમાં છોકરીઓએ કહ્યું છે કે, છોકરીઓને સ્કૂલોમાં ગુડ ટચ-બેડ ટચની માહિતી અપાય છે. દિવાળી વેકેશન પહેલા શી ટીમે મોટી દીકરીની સ્કૂલમાં ગુડ ટચ-બેડ ટચ વિશે સમજાવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે, કોઈ તમને બેડ ટચ કરે ત્યારે ઘરે ભલે કોઈને ન કહેતા પરંતુ પોલીસને ચોક્કસ કહેશો. મોટી દીકરીએ પિતા સામે બળાત્કાર-છેડતી બાબતે માન દરવાજા પોલીસ ચોકી પહોંચી હકીકત જણાવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ છોકરીને પોલીસ સ્ટેશને લઈ જઈ ઇન્સ્પેક્ટર એમ.વી. કિકાણીને હકીકત જણાવાતા ગુનો નોંધાયો હતો.</p>

from gujarat https://ift.tt/3BZo5go

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...