મુખ્ય સામગ્રી પર જાઓ

Sweden PM: સ્વીડનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યાના ગણતરીના કલાકોમાં જ ગઈ ખુરશી, જાણો શું થયું

<p><strong>Sweden First Female PM Resign:</strong> સ્વીડનની પ્રધાનમંત્રી બન્યાના ગણતરીના કલાકોમાં જ સંસદમાં બજેટ પ્રસ્તાવ પાસ ન થવાના કારણે મેગજાલેના એન્ડરસને રાજીનામું આપવું પડ્યું હતું. બુધવારે તેમણે રાજીનામું આપવાની સાથે જ સહયોગી પક્ષ ધ ગ્રીન્સે સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું છે.</p> <p><strong>એન્ડરસને રાજીનામા પર શું કહ્યું</strong></p> <p>એન્ડરસને પત્રકારોને જણાવ્યું, મારા માટે આ સન્માનનો પ્રશ્ન છે. &nbsp;હું આવી સરકારનું નેતૃત્વ કરવા નહોતી માંગતી. એન્ડરસને સંસદના અધ્યક્ષ એન્ડ્રિયાસ નોરલેનને જણાવ્યું, &nbsp;હવે તે પણ સોશિયલ ડેમોક્રેટિકની એક પાર્ટીની સરકારનું નેતૃત્વ કરવા ઈચ્છુક છે. જો પાર્ટી સરકાર પાસેથી સમર્થન પરત લેશે તો ગઠબંધનની સરકાર પણ રાજીનામું આપવું જોઈએ. સ્વીડનની 349 સીટ વાળી સંસદના અધ્યક્ષે કહ્યુ તેમને એન્ડરસનનું રાજીનામું મળી ગયું છે. આ સ્થિતિ પર ચર્ચા માટે પાર્ટીના નેતાઓ સાથે વાત કરશે.</p> <p><strong>કેવી રીતે બન્યા હતા એન્ડરસન પીએમ</strong></p> <p>સ્વીડનની 349 સભ્યોવાળી સંસદમાં 117 સભ્યોએ એન્ડરસનના પક્ષમાં વોટિંગ કર્યુ હતું, જ્યારે 174એ વિરોધમાં મતદાન કર્યુ હતું. સ્વીડનના બંધારણ મુજબ જો 175 સાંસદ કોઈ ઉમેદવારના પક્ષમાં ન હોય તો તેને પ્રધાનમંત્રી બનાવી શકાય છે. તેથી તેમને પ્રધાનમંત્રી બનાવાયા હતા.</p> <p>સ્ટીફન લોફવેનના બદલે મેંગડાલનેને પ્રધાનમંત્રી બનાવાયા હતા. લોફવેને ચાલુ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. હાલ તેઓ કાર્યવાહક પ્રધાનમંત્રીની જવાબદારી સંભાળતા હતા. એન્ડરસન પ્રધાનમંત્રી બન્યા તે પહેલા નાણા મંત્રી હતા.</p> <h2><strong>આ પણ વાંચોઃ<a title="&nbsp;IND vs NZ 1&lt;sup&gt;st&lt;/sup&gt; Test: શ્રેયસ અય્યરને ભારતના કયા મહાન ક્રિકેટરે આપી ટેસ્ટ કેપ ? જુઓ વીડિયો" href="https://ift.tt/310r9vK" target="">&nbsp;IND vs NZ 1<sup>st</sup> Test: શ્રેયસ અય્યરને ભારતના કયા મહાન ક્રિકેટરે આપી ટેસ્ટ કેપ ? જુઓ વીડિયો</a></strong></h2> <h2><strong><a title="India Corona Cases: દેશમાં સતત ચોથા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 396 સંક્રમિતોના મોત" href="https://ift.tt/3oW4Qjf" target="">India Corona Cases: દેશમાં સતત ચોથા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 396 સંક્રમિતોના મોત</a></strong></h2>

from world https://ift.tt/3HV43HZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...