મુખ્ય સામગ્રી પર જાઓ

'UP ચૂંટણીમાં હું પ્રિયંકા ગાંધીને ટક્કર આપી શકું છું', જાણો કઇ એક્ટ્રેસે કર્યો દાવો?

<p>લખનઉઃ&nbsp;ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને એક તરફ તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હવે બોલિવૂડ઼ની એન્ટ્રી થવાની છે. વારાણસીમાં મિસ ઇન્ડિયા મોસ્ટ પોપ્યુલર ફેસ 2018 રચના સિંહ યદુવંશીએ સીધી પ્રિયંકા ગાંધી વાડ્રાને ટક્કર આપવાની વાત કરી છે.</p> <p>પોતાના એક શૂટ માટે વારાણસી પહોંચેલી રચનાસિંહ યદુવંશીએ કાશીમાં થયેલા વિકાસ કાર્યો અને ઉત્તર પ્રદેશમાં મહિલા સશક્તિકરણની પ્રશંસા કરી હતી. સાથે જ દેશમાં છોકરીઓ સાથે થઇ રહેલી બળાત્કારની ઘટના પર કડક કાયદો લાવવાની માંગ કરી હતી. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી દ્ધારા છોકરીઓને પ્રોત્સાહન આપવાની વાત પર રચનાસિંહે કહ્યું કે તે ફક્ત ચૂંટણીના સમયે દેખાય છે.</p> <p>રચનાસિંહે કહ્યું કે જો વાસ્તવમાં પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓ અને યુવતીઓને આગળ વધારવા માંગે છે તો તે કાંઇક એવું કરે જેનાથી તમામ લોકોને વિશ્વાસ થાય. અચાનક જે રીતે તે રાજનીતિમાં આવી છે જો હું રાજનીતિમાં આવું તો તેમનાથી વધુ મત તો મને મળી જશે. મને ભાજપ અને સપા તરફથી ઓફર મળી રહી છે.</p> <p>&nbsp;</p> <p>જિન્નાના સવાલ પર રચનાસિંહે કહ્યું કે હિંદુસ્તાન અબ્દુલ કલામ જેવા મહાન વ્યક્તિઓનો છે. દેશદ્રોહીની વાત ના કરવામાં આવે તો જ સારુ છે. હું બાબા શ્રીકાશી વિશ્વનાથની ભક્ત છું અને તેમાં સુધારો થઇ રહ્યો છે તો તે સારુ છે. &nbsp;અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે. કાશીમાં બાબા વિશ્વનાથનું મંદિર ભવ્ય થઇ રહ્યું છે તો આવું જ મથુરામાં થવું જોઇએ. રચનાસિંહે વારાણસીમાં અભ્યાસ કર્યો છે. તે 2018માં મિસ ઇન્ડિયા પોપ્યુલર ફેસ 2018માં મિસ કાશી અને 2018માં જ મિસ યુપી બની હતી. રચના ટીવી સીરિયલ તિતલિયામાં મુખ્ય કલાકારના રૂપમાં કામ કર્યું છે. બોલિવૂડ અને સાઉથની બે ફિલ્મોનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે.</p>

from india https://ift.tt/3kREk9N

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...