મુખ્ય સામગ્રી પર જાઓ

Winter Session of Parliament: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ રજૂ કરશે સરકાર

<p>Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી વિવાદીત કૃષિ કાયદાઓને પરત લેવા અંગેનું બિલ આજે રજૂ કરવામાં આવી શકે છે. તે સિવાય પેગાસસ જાસૂસી વિવાદ, મોંઘવારી, બેરોજગારી અને ચીન દ્ધારા ભારતની જમીન પચાવી પાડવા સહિતના મુદ્દા પર વિરોધ પક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સૂત્રોએ કહ્યું કે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસ લોકસભા તરફથી કૃષિ કાયદાઓ પરત લેવા અંગેનું બિલ પાસ કર્યા બાદ સોમવારે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.</p> <p>સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિલને લોકસભામાં પાસ કર્યા બાદ તેને રાજ્યસભામાં લાવવામાં આવશે. બિલ એ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અંગેના છે જેના વિરુદ્ધ ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Parliament's winter session set to begin today, 26 bills on agenda <br /><br />Read <a href="https://twitter.com/ANI?ref_src=twsrc%5Etfw">@ANI</a> Story | <a href="https://ift.tt/3nZw7C8 href="https://twitter.com/hashtag/WinterSession?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WinterSession</a> <a href="https://twitter.com/hashtag/Parliament?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Parliament</a> <a href="https://twitter.com/hashtag/Parliamentwintersession?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Parliamentwintersession</a> <a href="https://t.co/dkGC8rO0ZF">pic.twitter.com/dkGC8rO0ZF</a></p> &mdash; ANI Digital (@ani_digital) <a href="https://twitter.com/ani_digital/status/1465145988016861188?ref_src=twsrc%5Etfw">November 29, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>બિલનો ઉદ્દેશ્ય અને કારણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે આઝાદીનું 75મું વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે તો સમયની જરૂર છે કે તમામ સમાવેશી પ્રગતિ અને વિકાસના રસ્તા પર સાથે લેવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદાઓને રદ કરવાનો પ્રસ્તાવ છે.</p> <p>સંસદનું આ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે. સરકાર આ દરમિયાન 26 બિલ રજૂ કરશે. કૃષિ કાયદાઓ પરત લેવા અંગેના બિલ સિવાય ક્રિપ્ટોકરન્સી પર રેગ્યુલેશનને લઇને બિલ રજૂ કરાશે. આ બિલ કેટલાક ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધને લઇને અને આરબીઆઇની ડિઝિટલ કરન્સીને મંજૂરી આપવા સંબંધિત છે.</p> <p><br />નોંધનીય છે કે રવિવારે સરકાર તરફથી સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સરકાર તરફથી વિપક્ષી દળોને વિશ્વાસ અપાવ્યો હતો કે તે વિપક્ષના સકારાત્મક ભલામણો પર વિચાર કરવા તૈયાર છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી પહોંચ્યા નહોતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બેઠકનો બહિષ્કાર કર્યો હતો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Meeting of the Business Advisory Committee (BAC) of Lok Sabha to be held at 1030 hours today.<br /><br />The Winter Session of Parliament will commence today. <a href="https://t.co/YoD6hcEND2">pic.twitter.com/YoD6hcEND2</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1465140136597856259?ref_src=twsrc%5Etfw">November 29, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

from india https://ift.tt/32wfoOu

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...