મુખ્ય સામગ્રી પર જાઓ

3 ગુજરાતી પટેલ યુવક-યુવતી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં ઝડપાયાં, 2019માં ઝડપાયેલાં ત્યારે........

<p><strong>વોશિંગ્ટનઃ</strong> અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ત્રણ ગુજરાતી ઝડપાયા છે. આ ત્રણેય ગુજરાતી પટેલ પરિવારના છે અને તેમની વર્જિન આઈલેન્ડમાંથી &nbsp;ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ ફ્લોરિડા જવાની ફ્લાઈટ પકડે એ પહેલાં નકલી દસ્તાવેજોના કારણે ઝડપાઈ ગયા હતા.</p> <p>રસપ્રદ વાત એ છે કે, આ ત્રણેય લોકો 2019માં આ રીતે ઘૂસવા જતાં પકડાયા હતા. એ વખતે તેમને ભારત પાછા મોકલી દેવાયા હતા છતાં ફરી તેમણે અમેરિકામાં ઘૂસવા કોશિશ કરી છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ), &nbsp;નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ),છે. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો 10 વર્ષની જેલ થશે. જેલવાસ ભોગ્યા પછી તેમને ફરીથી ભારત પાછા મોકલી દેવામાં આવશે.</p> <p>અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ત્રણ ગુજરાતી નાગરિકોની વર્જિન આઈલેન્ડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કૃષ્ણા પટેલ, નિકુંજ પટેલ અને અશોકકુમાર પટેલની વર્જિન આઈલેન્ડના સેન્ટ ક્રોઈક્ષ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય જણાં ફ્લાઈટમાં બેસવાની તૈયારીમાં હતા એ વખતે ત્રણેયના દસ્તાવેજો નકલી જણાતાં તેમને રોકી રાખવામાં આવ્યા હતા. તપાસ પછી નકલી દસ્તાવેજો બનાવવા બદલ તેમ જ ઘૂસણખોરીના ગુના સહિતના આરોપો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયના ડ્રાઈવિંગ લાઈસન્સમાં ગરબડ જણાઈ હતી એવું અધિકારીઓએ કહ્યું હતું.</p> <p>અમેરિકાના એટર્ની જનરલે એક નિવેદનમાં કહ્યું હતું કે, ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 24 નવેમ્બરે એરપોર્ટ પરથી આ ત્રણેય ગુજરાતી નાગરિકો પકડાયા હતા. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો તેમને 10 વર્ષની જેલ થઈ શકે છે. આ ત્રણેયનો અગાઉ પણ ઘૂસણખોરીનો રેકોર્ડ છે. અમેરિકન વકીલના કહેવા પ્રમાણે 2019માં ત્રણેય ઘૂસણખોરીના આરોપ હેઠળ ફ્લોરિડામાંથી પકડાયા હતા. એ વખતે તેમને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા. અમેરિકાનો કાયદા વિભાગ આ ત્રણેય આરોપીઓ સામે કેસ દાખલ કરશે. એક વખત જે તે દેશમાં મોકલ્યા પછી ફરી પ્રયાસ કરનારા વિદેશી નાગરિકો ઉપર વધુ આકરી કલમો લગાડવામાં આવે છે. વકીલના કહેવા પ્રમાણે ત્રણેયનો ગુનો સાબિત થશે તો 10 વર્ષની જેલ પછી તેમને ફરીથી મૂળ દેશમાં મોકલી દેવામાં આવશે.</p>

from india https://ift.tt/31tgp9Z

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...