મુખ્ય સામગ્રી પર જાઓ

કેન્દ્ર સરકારે નવા વેરિયન્ટ અંગેના સવાલોના જવાબ આપ્યા, ઓમિક્રોનના કારણે ત્રીજી લહેરની સંભાવના કેટલી?

<p>નવી દિલ્હીઃ &nbsp;ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં થઇ. જેના કારણે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાઇ ચૂક્યો છે. એક્સપર્ટે &nbsp; દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી.&nbsp; સરકારે પણ ઓમિક્રોન વેરિઅન્ટ સંબંધિત તમામ સવાલોના જવાબો આપ્યા હતા.</p> <p>સરકારને જ્યારે પૂછવામાં આવ્યું કે ઓમિક્રોનના કારણે ત્રીજી લહેરની સંભાવના કેટલી? &nbsp;જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે &nbsp;દક્ષિણ આફ્રિકા તથા અન્ય દેશોમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. જેમાં હવે ભારતનો પણ સમાવેશ થયો છે. કેસની સંખ્યામાં ઝડપી વધારો થયો છે પણ હજુ સુધી આ વેરિયન્ટની ગંભીર અસરો જોવા મળી નથી. ભારતમાં વ્યાપક રસીકરણ કારણે સીરો પોઝિટિવિટી વધુ હોવાથી ઓમિક્રોનની અસર ઓછી રહેવાની શક્યતા છે.</p> <p>સરકારે અન્ય એક સવાલ કરાયો હતો કે શું વેક્સિન આ વેરિયન્ટ સામે કારગર રહેશે? જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે &nbsp;ઓમિક્રોન પર હાલની વેક્સિન કારગર નથી એવા કોઈ પુરાવા મળ્યા નથી. ઓમિક્રોન અંગે કેટલી ચિંતા કરવાની જરૂર છે? એવા પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે &nbsp;ઓમિક્રોન વેરિયન્ટ ઑફ કન્સર્ન શ્રેણીમાં આવે છે. તેના મ્યુટેશન્સથી સંક્રમણ ઝડપી નોંધાયું છે એટલું જ નહીં અગાઉ પોઝિટિવ થયેલા લોકો પણ ફરી સંક્રમિત થઈ રહ્યા છે.</p> <p>ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઇએ તેવા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું વધુ ગંભીરતાથી પાલન કરવું પડશે. તથા જેમણે રસીના બન્ને ડોઝ નથી લીધા તેમણે વહેલી તકે રસી મેળવી લેવી જોઈએ. શું કોરોનાના નિદાન માટેની હાલની પદ્ધતિ ઓમિક્રોન માટે પણ યોગ્ય છે?</p> <p>&nbsp;</p> <p><strong><a href="https://ift.tt/3GvJ6SL Omicron Case:કર્ણાટક અને ગુજરાત બાદ મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિદેશથી પરત આવેલ વ્યક્તિ થયો સંક્રમિત</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3oouvCb C-Voter Survey: કઈ પાર્ટીના હિસ્સામાં UP મા આવશે સૌથી વધુ મત, આજના સર્વેમાં ખુલાસો</a></strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/congress-leader-bharatsinh-solanki-said-patidar-leader-naresh-patel-has-deserves-to-padma-shree-award-747919">સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ પાટીદાર આગેવાનને પદ્મશ્રી એવોર્ડ આપવાની કોંગ્રેસે કરી માગણી ? કંગનાને પદ્મશ્રી મળી શકે તો........</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3GixoL8 Corona Cases: ભારતમાં કોરોનાથી 24 કલાકમાં 2796 લોકોના મોતથી હડકંપ, જાણો કેટલા નોંધાયા કેસ</a></strong></p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3G6EaU2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...