મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ પાટીદાર આગેવાનને પદ્મશ્રી એવોર્ડ આપવાની કોંગ્રેસે કરી માગણી ? કંગનાને પદ્મશ્રી મળી શકે તો........

<p><strong>અમદાવાદઃ</strong> આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ શનિવારે ખોડલધામ મંદિરે માથું ટેકવ્યું હતું. ભરતસિંહે એ પહેલાં &nbsp;પાટીદાર આગેવાન નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક પણ કરી હતી. આ બેઠક બાદ સોલંકીએ નરેશ પટેલને પદ્મશ્રી એવોર્ડ આપવાની તરફેણ કરી હતી.</p> <p>ભરતસિંહે કહ્યું કે, પદ્મશ્રી એવોર્ડ માટે કંગના રનૌત નહીં પરંતુ સામાજિક ઉત્થાનનું કામ કરતા નરેશ પટેલ સાચા છે. ભરતસિંહે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી માટે અત્યંત ખરાબ ભાષામાં નિવેદનો કરનારી કંગના રનૌતને મોદી સરકારે પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે પણ પદ્મશ્રીના ખરા હકદાર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે. ભરતસિંહે નરેશ પટેલ પદ્મશ્રી એવોર્ડના દાવેદાર હોવાની વાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.</p> <p>ખોડલધામમાં ખોડિયાર માતાજીના દર્શન કર્યા બાદ સોલંકીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. થોડા દિવસ પૂર્વે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ નરેશ પટેલના નિવાસ સ્થાને &nbsp;બેઠક કરી હતી. હવે પ્રદેશ કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીની નરેશ પટેલ સાથેની બેઠકના કારણે રાજકીય રીતે ગરમી આવી ગઈ છે.</p> <p>ભરતસિંહ સોલંકીએ આ મુલાકાતને ઔપચારિક ગણાવી છે. આ &nbsp;બેઠક બાદ ભરતસિંહ સોલંકીએ ખોડલધામ ખાતે મા ખોડલને શીશ ઝુકાવ્યું હતું . ભરતસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, &nbsp;કંગના રાણાતને ભાજપ સરકાર પદ્મશ્રી આપી શકતી હોય તો નરેશ પટેલ કેમ નહીં ?&nbsp;</p> <blockquote class="koo-media" style="background: transparent; padding: 0; margin: 25px auto; max-width: 550px;" data-koo-permalink="https://ift.tt/2ZWaU2N"> <div style="padding: 5px;"> <div style="background: #ffffff; box-shadow: 0 0 0 1.5pt #e8e8e3; border-radius: 12px; font-family: 'Roboto', arial, sans-serif; color: #424242 !important; overflow: hidden; position: relative;"><a class="embedKoo-koocardheader" style="background-color: #f2f2ef !important; padding: 6px; display: inline-block; border-bottom: 1.5pt solid #e8e8e3; justify-content: center; text-decoration: none; color: inherit !important; width: 100%; text-align: center;" href="https://ift.tt/2ZCPDe9" target="_blank" rel="noopener" data-link="https://ift.tt/3DpjpBc App</a> <div style="padding: 10px;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/3ErHw3y" target="_blank" rel="noopener">हम होंगे कामयाब ✌🏼 Congratulations India 🇮🇳 It is a moment of great pride as over 50% of the eligible population are now fully vaccinated 💉 We will win the battle against COVID-19 together ✌🏼 #HarGharDastak #SabkoMuftVaccine</a> <div style="margin: 15px 0;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/3ErHw3y" target="_blank" rel="noopener"> View attached media content </a></div> - <a style="color: inherit !important;" href="https://ift.tt/3x3yd6P" target="_blank" rel="noopener">Dr Mansukh Mandaviya (@mansukhmandviya)</a> 5 Dec 2021</div> </div> </div> </blockquote> <p><img style="display: none; height: 0; width: 0;" src="https://ift.tt/3dqope4" /></p> <script src="https://ift.tt/3w6q9ly>

from gujarat https://ift.tt/3lBBuFX

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...