મુખ્ય સામગ્રી પર જાઓ

અમેરિકા જતી એર ઈન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભર્યાના ત્રણ કલાક બાદ કેમ પરત ફરી ? જાણો વિગત

<p><strong>નવી દિલ્હીઃ</strong> અમેરિકાના નેવાર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ એક યાત્રીના મોત બાદ ઉડાન ભર્યાના ત્રણ કલાક બાદ ફરીથી દિલ્હી એરપોર્ટ પર આવી હતી. એર ઈન્ડિયાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, મેડિકલ ઈમરજન્સીના કારણે એર ઈન્ડિયા દિલ્હી-નેવાર્ક ફ્લાઇટ ત્રણ કલાકથી વધારે સમયની ઉડાન ભર્યા બાદ પરત આવી હતી.</p> <p><strong>પત્ની સાથે યાત્રા કરતો હતો મૃતક</strong></p> <p>એરપોર્ટ પરના ડોક્ટરોની ટીમ વિમાનમાં પહોંચીને મુસાફરની તપાસ કરી હતી. જે બાદ તેને મૃત જાહેર કરાયો હતો. તે અમેરિકન નાગરિક હતો અને પત્ની સાથે મુસાફરી કરતો હતો. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું, 04.12.2021ના રોજ નેવાર્ક જતી ફ્લાઇટ એઆઈ-105માં એક પુરુષ મુસાફરના કારણે પરત ફરી હતી. એક અમેરિકન નાગરિક પત્ની સાથે નેવાર્ક જઈ રહ્યો હતો.</p> <p>દિલ્હી એરપોર્ટના અધિકારીના જણાવ્યા મુજબ, ફ્લાઇટ સંચાલન માટે પાયલટ સહિત એક નવી બેચની વ્યવસ્થા કરાઈ છે. આગળની કાનૂની કાર્યવાહી માટે મામલાની જાણ એરપોર્ટ પોલીસને કરવામાં આવી છે.</p> <p><strong>ઢાકામાં પણ ઈમરજન્સી લેન્ડિંગ</strong></p> <p>બુધવારે રાત્રે ઢાકાથી આવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યાં મલેશિયન એરલાઇન્સના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં વિમાનને હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે, આ માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું છે. બાંગ્લાદેશની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું હતું કે, "ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (HSIA) પર મુસાફરો, તેમના સામાન અને વિમાનની સંપૂર્ણ શોધ કર્યા પછી, મલેશિયન એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાના અહેવાલો પાયાવિહોણા" હોવાનું બહાર આવ્યું છે. આ માહિતી અમને મલેશિયાથી ફોન પર મળી હતી. તેણી ખોટી સાબિત થઈ છે.</p> <p>27 નવેમ્બરે બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઈટને ખરાબ એન્જિનની ચેતવણી બાદ નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. આ વિમાન પટના જઈ રહ્યું હતું અને તેમાં 139 મુસાફરો સવાર હતા.</p>

from india https://ift.tt/3lCJWot

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...