મુખ્ય સામગ્રી પર જાઓ

ગીર સોમનાથમાં આખલાનો આતંક, વૃદ્ધાને પેટમાં શિંગડા મારી આંતરડા બહાર કાઢી દીધા

<p>ગીર સોમનાથઃ રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ગીર સોમનાથનાં ઉનાના પાલડી પાસે એક વૃદ્ધા પર આખલાએ હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. કરમણ બેન બાબરીયા પર આખલાએ હુમલો કર્યો હતો. આખલાએ મહિલાના પેટમાં શિંગડાના એક પછી એક ઘા મારતા &nbsp;મહિલાનું નિધન થયું હતું. આખલાએ વૃદ્ધાને પેટમાં શિંગડા મારીને આંતરડા બહાર કાઢી મોતને ઘાટ ઉતારી દેતાં ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આખરે સાંઢને કાબૂમાં લેવા ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી.</p> <p>જૂનાગઢમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં એક મહિલા પર રખડતા ઢોરે એ હુમલો કર્યાનો વીડિયો વાઇરલ થયો હતો. શહેરની વિવિધ સંસ્થાઓ અને વિપક્ષે પણ આ મામલે તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆતો કરી છે છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે શહેર મનપા પ્રશાસન ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે.</p> <p>વડોદરામાં ફરી એકવાર રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે. વડોદરાના કપુરાઈ ચોકડી વિસ્તારમાં હાઇવે પર અચાનક ભેંસ આવી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક ભેંસ રસ્તા પર આવી જતા હાઈવે પર પૂરઝડપે પસાર થતા વાહનચાલકોએ ઓચિંતા બ્રેક મારવાની ફરજ પડી.. જેના કારણે પાછળથી આવેલો બાઈકસવાર કાર પાછળ ઘૂસી ગયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. પશુ માલિકો ભેંસોને રેઢી મૂકી દેતા દરરોજ અકસ્માત સર્જાય છે. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.</p> <h2><a href="https://gujarati.abplive.com/news/india/section-144-imposed-in-mumbai-due-to-omicron-cases-increased-in-maharashtra-748921">ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ</a></h2> <h2><a href="https://ift.tt/3GAv56c Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?</a></h2> <h2><a href="https://gujarati.abplive.com/news/booster-dose-effective-against-omicron-revealed-in-british-study-748915">ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ</a></h2> <h2><a href="https://gujarati.abplive.com/education/center-issues-advisory-for-children-s-parent-gaming-details-inside-748918">બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા</a></h2> <h2><a href="https://gujarati.abplive.com/news/gujarat/accident-between-two-car-on-dwarka-limdi-highway-4-people-died-748922">અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત</a></h2> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/31NBHzk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...