મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં ફેબ્રુઆરીમાં પિક પર હશે થર્ડ વેવ, ઓમિક્રોન જ બનશે કારણ, જાણો એક્પર્ટે શું આપી ચેતાવણી

<p><strong>Corona third wave:</strong>દેશમાં ત્રીજી લહેર આવવી લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટસ ઓમિક્રિનનો પ્રભાવ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જોવા મળશે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓમિક્રોન પીક પર હશે. આઇઆઇટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના અધ્યયનનો આ દાવો છે. જો કે એક્સપર્ટનો મત છે કે, થર્ડ વેવ સેકેન્ડ જેટલી ઘાતક નહીં હોય.</p> <p>ઉલ્લેખનિય છે કે, ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં થઇ. જેના કારણે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે.&nbsp; ડોક્ટર અગ્રવાલે ગણિતીય મોડલ સૂત્રના આધારે બીજી લહેર બાદ નવા મ્યૂટનન્ટ આવવાથી ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. કોરોના સંક્રમણની પહેલી તેમજ બીજી લહેરમાં તેમના ગણિતીય સૂત્રના માધ્યમથી સમીક્ષા કરના પ્રોફેસર અગ્રવાલે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા ઓમિક્રોન વેરિયન્ટ પર સ્ટડી શરૂ કર્યું હતું અને હાલ પણ તેના પર અધ્યયન ચાલું જ છે.</p> <p>આ મુજબ, અત્યાર સુધી જે પણ કેસ સ્ટડી સામે આવ્યા છે તેમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ વધુ જાનહાનિ જોવા મળી નથી. પ્રો. અગ્રવાલે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં જ ત્રીજી લહેર વિશે કરવામાં આવેલ આકલન સાચું સાબિત થઈ રહ્યું છે. ઘણા દેશોમાં ફેલાયા બાદ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ત્રીજી લહેર ટોચ પર હશે, ત્યારે દરરોજ એકથી દોઢ લાખ સુધી સંક્રમિત દર્દીઓ થવાની સંભાવના છે. પ્રો. અગ્રવાલે તેમના ગાણિતિક મોડલ ફોર્મ્યુલાના પ્રથમ અને બીજા તરંગમાં પણ અભ્યાસ કર્યો હતો. અહેવાલ અંગેનું તેમનું મૂલ્યાંકન મહદઅંશે સાચું સાબિત થયું હતું.</p> <p><strong>બાળક પર ઓછી થશે અસર<br /></strong>પ્રો. અગ્રવાલના જણાવ્યા અનુસાર, કોરોનાના ત્રીજા તરંગની બાળકો પર પણ ઓછી અસર કરશે. અને જો સંક્રમિત થશે તો તેમનામાં પણ ઓછા લક્ષણો હશે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે. તેમણે કહ્યું કે, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ જશે. તેમનામાં સામાન્ય શરદી જેવા લક્ષણો હશે પરંતુ બીજા તરંગ જેવા પરેશાની નહીં હોય. પ્રો. અગ્રવાલે કહ્યું કે આ પ્રકાર કુદરતી રોગપ્રતિકારક શક્તિને બહુ બાયપાસ કરતું નથી. નેચરલ ઈમ્યુનિટી એટલે કે જે લોકો એક વખત કોરોના સંક્રમિત થઈ ગયા છે, તેઓએ વધારે ગભરાવાની જરૂર નથી. તેઓ સંક્રમણથી બચી શકશે નહીં.</p> <p><strong>વેક્સિન જ એક બચવાનો ઉપાય<br /></strong>પ્રોફેસરે અગ્રવાલે કહ્યું કે, માસ્ક સામાજિક અંતરની સાથે વેક્સિન જ એક વાયરસથી બચવાનો સારો ઉપાય છે. જે લોકોને બીજી વેક્સિનના ડોઝના સમય થઇ ગયો છે, તેને વિલંબ કર્યા વિના લઇ લેવી હિતાવહ છે.</p> <p><strong>આંશિક લોકડાઉન જરૂરી<br /></strong>પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, આમિક્રોનના કારણે સંપૂર્ણ લોકડાઉનની જરૂરિયાત ઉભી નહીં થાય. જો કે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે કેટલાક પ્રતિબંઘ લાદવા ચોક્કસ જરૂરી છે.</p> <h1>&nbsp;</h1> <p>&nbsp;</p>

from india https://ift.tt/3xTGw5E

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...