મુખ્ય સામગ્રી પર જાઓ

વડોદરાની યુવતી પર ગેંગ રેપ કેસમાં થયો મોટો ધડાકો ? FSLના રીપોર્ટમાં થયેલા ચોંકાવનારા ખુલાસાથી ચોંકી જશો

<p><strong>ગાંધીનગરઃ</strong> વડોદરામાં વડોદરામાં એનજીઓમાં કામ કરતી યુવતી પર ગેંગરેપ અને આપઘાતના કેસમાં મોટો ધડાકો થયો છે. આ યુવતી પર બળાત્કાર ગુજારાયો છે કે નહીં તે અંગે ફોરેન્સિક ટેસ્ટ કરાવાયો હતો. યુવતી પર બળાત્કાર થયો હતો કે કેમ તેનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.</p> <p>ગાંધીનગર એફએસએલ દ્ધારા રેલવે પોલીસને એફએસએલનો રિપોર્ટ સુપરત કરાયો છે. એફએસએલ રિપોર્ટમાં પીડિતા યુવતી પર બળાત્કાર થયો ન હોવાનું બહાર આવતાં નવો વળાંક આવ્યો છે. બહુચર્ચિત આ કેસમાં<br />પોલીસે ગેંગરેપનો ગુનો નોંધ્યો છે. પોલીસે સાયોગિક, મેડિકલ અને ઓરલ પુરાવાઓના આધારે સામૂહિક બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. રહસ્યમય રીતે મોતને ભેટનારી યુવતીના પીએમ રિપોર્ટમાં શરીર પર ઈજાનાં નિશાન મળ્યાં હતાં. તેના આધારે તથા અન્ય પુરાવાના આધારે ગેંગ રેપ થયો હોવાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં મકરપુરા પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ, જીગ્નેશ અને અજીતસિંહના નિવેદન લેવાયાં છે. એફ ડિવિઝનના એસીપી એસ બી કુંપાવતે નિવેદન લીધાં છે. આ ત્રણેય કોન્સ્ટેબલ પર મહિલા બુટલેગર પાસેથી હપ્તો લેવાનો આરોપ પણ છે.</p> <p>સમગ્ર ગુજરાતમાં ચકચાક જગાવનારા આ કેસમાં ઘટનાના એક માસ બાદ પણ આરોપીઓ પકડાયા નથી. આ કેસમાં તપાસ માટે સીટની રચના કરાઈ છે. થોડા દિવસ પહેલાં જ એસ.આઈ.ટી વડા સુભાષ ત્રિવેદીએ ઘટનાસ્થળનું &nbsp;નિરીક્ષણ કર્યું હતું. ત્રિવેદીએ વેકસીન મેદાનથી યુવતીની ઓફિસ સુધીનુંના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે ઓએસીસ સંસ્થાના શાલીન એપાર્ટમેન્ટ ખાતે પણ તપાસ કરાઈ હતી.</p> <p>આ કેસમાં પીડિતા યુવતીના માં બાપ 1 ડીસેમ્બરે વડોદરા રેલવે પોલીસ ઓફિસ આવી અધિકારીઓને મળ્યા હતા. તેમણે ઓએસીસી સંસ્થા સામે કાર્યવાહી કરવા અને ઝડપથી આરોપીઓ પકડવા માંગ કરી હતી. વડોદરાની યુવતીનો મૃતદેહ ટ્રેનના ડબ્બામાં વલસાડ ખાતે મળ્યો હતો.&nbsp;</p>

from gujarat https://ift.tt/3lDMEds

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...