મુખ્ય સામગ્રી પર જાઓ

વડોદરાની યુવતી પર ગેંગ રેપ કેસમાં થયો મોટો ધડાકો ? FSLના રીપોર્ટમાં થયેલા ચોંકાવનારા ખુલાસાથી ચોંકી જશો

<p><strong>ગાંધીનગરઃ</strong> વડોદરામાં વડોદરામાં એનજીઓમાં કામ કરતી યુવતી પર ગેંગરેપ અને આપઘાતના કેસમાં મોટો ધડાકો થયો છે. આ યુવતી પર બળાત્કાર ગુજારાયો છે કે નહીં તે અંગે ફોરેન્સિક ટેસ્ટ કરાવાયો હતો. યુવતી પર બળાત્કાર થયો હતો કે કેમ તેનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.</p> <p>ગાંધીનગર એફએસએલ દ્ધારા રેલવે પોલીસને એફએસએલનો રિપોર્ટ સુપરત કરાયો છે. એફએસએલ રિપોર્ટમાં પીડિતા યુવતી પર બળાત્કાર થયો ન હોવાનું બહાર આવતાં નવો વળાંક આવ્યો છે. બહુચર્ચિત આ કેસમાં<br />પોલીસે ગેંગરેપનો ગુનો નોંધ્યો છે. પોલીસે સાયોગિક, મેડિકલ અને ઓરલ પુરાવાઓના આધારે સામૂહિક બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. રહસ્યમય રીતે મોતને ભેટનારી યુવતીના પીએમ રિપોર્ટમાં શરીર પર ઈજાનાં નિશાન મળ્યાં હતાં. તેના આધારે તથા અન્ય પુરાવાના આધારે ગેંગ રેપ થયો હોવાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં મકરપુરા પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ, જીગ્નેશ અને અજીતસિંહના નિવેદન લેવાયાં છે. એફ ડિવિઝનના એસીપી એસ બી કુંપાવતે નિવેદન લીધાં છે. આ ત્રણેય કોન્સ્ટેબલ પર મહિલા બુટલેગર પાસેથી હપ્તો લેવાનો આરોપ પણ છે.</p> <p>સમગ્ર ગુજરાતમાં ચકચાક જગાવનારા આ કેસમાં ઘટનાના એક માસ બાદ પણ આરોપીઓ પકડાયા નથી. આ કેસમાં તપાસ માટે સીટની રચના કરાઈ છે. થોડા દિવસ પહેલાં જ એસ.આઈ.ટી વડા સુભાષ ત્રિવેદીએ ઘટનાસ્થળનું &nbsp;નિરીક્ષણ કર્યું હતું. ત્રિવેદીએ વેકસીન મેદાનથી યુવતીની ઓફિસ સુધીનુંના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે ઓએસીસ સંસ્થાના શાલીન એપાર્ટમેન્ટ ખાતે પણ તપાસ કરાઈ હતી.</p> <p>આ કેસમાં પીડિતા યુવતીના માં બાપ 1 ડીસેમ્બરે વડોદરા રેલવે પોલીસ ઓફિસ આવી અધિકારીઓને મળ્યા હતા. તેમણે ઓએસીસી સંસ્થા સામે કાર્યવાહી કરવા અને ઝડપથી આરોપીઓ પકડવા માંગ કરી હતી. વડોદરાની યુવતીનો મૃતદેહ ટ્રેનના ડબ્બામાં વલસાડ ખાતે મળ્યો હતો.&nbsp;</p>

from gujarat https://ift.tt/3lDMEds

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...