મુખ્ય સામગ્રી પર જાઓ

Health Care Tips: સૂતા પહેલા ગોળ સાથે પીવો દૂધ, આ બીમારીઓથી મળશે છુટકારો

<p><strong>Milk With Jaggery:</strong> શિયાળામાં ખાસ કરીને દરેક ઘરમાં ગોળનો ઉપયોગ વધી જાય છે. ગોળમાંથી દેશમાં અનેક પ્રકારની મીઠાઈ પણ બનાવવામાં આવે છે. જ્યારે દૂધમાં કેલ્શિયમ, વિટામિન-એ તથા અન્ય પોષક તત્વો હોય છે. આ સ્થિતિમાં અમે તમને ગોળ સાથે દૂધ પીવાથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદા થાય તે જણાવીએ છીએ.</p> <p><strong>પ્રેગ્નેંસી દરમિયાન ફાયદાઃ</strong> ગરમ દૂધ અને ગોળમાં ભરપૂર આયર્ન હોય છે. જેના નિયમિત સેવનથી લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે. જે એનીમિયા રોકવામાં કારગર છે અને પ્રેગ્નેંટ મહિલાઓ માટે ફાયદાકારક છે. તેના સેવનથી શરીરમાં એનર્જી વધે છે અને નબળાઈ દૂર થાય છે.</p> <p><strong>સ્કીન બનાવે છે સુંદરઃ</strong> ગોળ અને દૂધમાં અનેક પોષકતત્વો હોય છે. જે આપણી સ્કીનમાં કોલેજન બનાવવામાં મદદ કરે છે. જેનાથી સ્કીન નરમ રહે છે. ગોળ અને દૂધમાં રહેલું એમીનો એસિડ સ્કિનમાં મોશ્ચરાઇઢનું લેવલ જાળવી રાખે છે. દૂધમાં મળતું એન્ટીઓક્સિડેંટ સમય પહેલા વૃદ્ધ થતાં અટકાવે છે.</p> <p><strong>ડાયજેશન સુધારેઃ</strong> ગોળ અને દૂધ આંતરડાના કીડા, અપચો, કબજિયાત જેવી અનેક સમસ્યા રોકવામાં કારગર છે. ગોળ અને દૂધ ડાયજેશન સિસ્ટમને સુધારે છે. તેથી ખાધા બાદ થોડો ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ બૂસ્ટ થાય છે.</p> <p><strong>હાડકા અને દાતને મજબૂત બનાવેઃ</strong> દૂધના સેવનથી કેવિટિઝ અને દાંતનો સડો રોકી શકાય છે. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકા અને દાતને મજબૂત બનાવવાનું કામ કરે છે.</p> <p><strong>ડિસ્ક્લેમરઃ</strong> ઉપર આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી આધારિત છે. એબીપી ન્યૂઝ આવી કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.</p> <h2><strong>આ પણ વાંચોઃ<a title="&nbsp;Tulsi Water Upay: તુલસી જળના આ ઉપાયોથી થશે મા લક્ષ્મીની કૃપા, નોકરી-ધંધામાં મળશે સફળતા" href="https://ift.tt/3lhRMnu" target="">&nbsp;Tulsi Water Upay: તુલસી જળના આ ઉપાયોથી થશે મા લક્ષ્મીની કૃપા, નોકરી-ધંધામાં મળશે સફળતા</a></strong></h2>

from india https://ift.tt/3xEM9ET

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...