મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases: દેશમાં 558 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p><strong>Coronavirus India Update:</strong> ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 10માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. &nbsp;&nbsp;&nbsp;</p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6822 નવા કેસ નોંધાયા છે અને &nbsp;220 &nbsp;સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.10,004 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. &nbsp;દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 554 દિવસના નીચલા સ્તર 95014 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5833 કેસ નોંધાયા છે અને 168 સંક્રમિતોના મોત થયા છે. &nbsp;</p> <p><strong>સોમવારે કેટલા કેસ નોંધાયા</strong></p> <p>સોમવારે 8306 નવા કેસ નોંધાયા હતા અને &nbsp;221 &nbsp;સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 8834 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.</p> <p><strong>દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું</strong></p> <p>દેશમાં અત્યાર સુધીમાં 128,76,10,590 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 79,39,038 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.</p> <p><strong>કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા</strong></p> <p>ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,79,834 ટેસ્ટ કરવામાં આવ્યા છે.</p> <blockquote class="koo-media" style="background: transparent; padding: 0; margin: 25px auto; max-width: 550px;" data-koo-permalink="https://ift.tt/3DpubaE"> <div style="padding: 5px;"> <div style="background: #ffffff; box-shadow: 0 0 0 1.5pt #e8e8e3; border-radius: 12px; font-family: 'Roboto', arial, sans-serif; color: #424242 !important; overflow: hidden; position: relative;"><a class="embedKoo-koocardheader" style="background-color: #f2f2ef !important; padding: 6px; display: inline-block; border-bottom: 1.5pt solid #e8e8e3; justify-content: center; text-decoration: none; color: inherit !important; width: 100%; text-align: center;" href="https://ift.tt/2ZCPDe9" target="_blank" rel="noopener" data-link="https://ift.tt/3lHeJ3r App</a> <div style="padding: 10px;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/3IpXMEC" target="_blank" rel="noopener">📍#COVID19 UPDATE: ✔128.76 cr vaccine doses have been administered so far under Nationwide Vaccination Drive ✔India&rsquo;s Active caseload currently stands at 95,014; the lowest in 554 days Details: https://ift.tt/31CElHy #IndiaFightsCorona</a> <div style="margin: 15px 0;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/3IpXMEC" target="_blank" rel="noopener"> View attached media content </a></div> - <a style="color: inherit !important;" href="https://ift.tt/3oc1vwh" target="_blank" rel="noopener">PIB India (@PIB_India)</a> 7 Dec 2021</div> </div> </div> </blockquote> <p><img style="display: none; height: 0; width: 0;" src="https://ift.tt/3Eyn8h4" /></p> <script src="https://ift.tt/3w6q9ly> <p><strong>ભારતમાં કોરોનાની સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 57 હજાર 514</li> <li>કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 79 હજાર 615</li> <li>એક્ટિવ કેસઃ 95 હજાર 14</li> <li>કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 757</li> </ul> <p><strong>ગત સપ્તાહે કેટલા કેસ નોંધાયા</strong></p> <p>ગત સપ્તાહે રવિવારે 8895 કેસ અને 2796 સંક્રમિતોના મોત નોંધાયા હતા. શનિવારે 8603 કેસની સામે 415 દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે 9216 નવા કેસ નોંધાયા હતા અને 391 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે 9465 કેસ અને 477 સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે 8954 કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર 6990 કેસ નોંધાયા હતા અને 190 લોકોના મોત થયા હતા. સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. &nbsp;</p>

from india https://ift.tt/3lHlGlg

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...