મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases: દેશમાં 558 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p><strong>Coronavirus India Update:</strong> ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 10માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. &nbsp;&nbsp;&nbsp;</p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6822 નવા કેસ નોંધાયા છે અને &nbsp;220 &nbsp;સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.10,004 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. &nbsp;દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 554 દિવસના નીચલા સ્તર 95014 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5833 કેસ નોંધાયા છે અને 168 સંક્રમિતોના મોત થયા છે. &nbsp;</p> <p><strong>સોમવારે કેટલા કેસ નોંધાયા</strong></p> <p>સોમવારે 8306 નવા કેસ નોંધાયા હતા અને &nbsp;221 &nbsp;સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 8834 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.</p> <p><strong>દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું</strong></p> <p>દેશમાં અત્યાર સુધીમાં 128,76,10,590 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 79,39,038 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.</p> <p><strong>કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા</strong></p> <p>ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,79,834 ટેસ્ટ કરવામાં આવ્યા છે.</p> <blockquote class="koo-media" style="background: transparent; padding: 0; margin: 25px auto; max-width: 550px;" data-koo-permalink="https://ift.tt/3DpubaE"> <div style="padding: 5px;"> <div style="background: #ffffff; box-shadow: 0 0 0 1.5pt #e8e8e3; border-radius: 12px; font-family: 'Roboto', arial, sans-serif; color: #424242 !important; overflow: hidden; position: relative;"><a class="embedKoo-koocardheader" style="background-color: #f2f2ef !important; padding: 6px; display: inline-block; border-bottom: 1.5pt solid #e8e8e3; justify-content: center; text-decoration: none; color: inherit !important; width: 100%; text-align: center;" href="https://ift.tt/2ZCPDe9" target="_blank" rel="noopener" data-link="https://ift.tt/3lHeJ3r App</a> <div style="padding: 10px;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/3IpXMEC" target="_blank" rel="noopener">📍#COVID19 UPDATE: ✔128.76 cr vaccine doses have been administered so far under Nationwide Vaccination Drive ✔India&rsquo;s Active caseload currently stands at 95,014; the lowest in 554 days Details: https://ift.tt/31CElHy #IndiaFightsCorona</a> <div style="margin: 15px 0;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/3IpXMEC" target="_blank" rel="noopener"> View attached media content </a></div> - <a style="color: inherit !important;" href="https://ift.tt/3oc1vwh" target="_blank" rel="noopener">PIB India (@PIB_India)</a> 7 Dec 2021</div> </div> </div> </blockquote> <p><img style="display: none; height: 0; width: 0;" src="https://ift.tt/3Eyn8h4" /></p> <script src="https://ift.tt/3w6q9ly> <p><strong>ભારતમાં કોરોનાની સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 57 હજાર 514</li> <li>કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 79 હજાર 615</li> <li>એક્ટિવ કેસઃ 95 હજાર 14</li> <li>કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 757</li> </ul> <p><strong>ગત સપ્તાહે કેટલા કેસ નોંધાયા</strong></p> <p>ગત સપ્તાહે રવિવારે 8895 કેસ અને 2796 સંક્રમિતોના મોત નોંધાયા હતા. શનિવારે 8603 કેસની સામે 415 દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે 9216 નવા કેસ નોંધાયા હતા અને 391 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે 9465 કેસ અને 477 સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે 8954 કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર 6990 કેસ નોંધાયા હતા અને 190 લોકોના મોત થયા હતા. સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. &nbsp;</p>

from india https://ift.tt/3lHlGlg

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...