મુખ્ય સામગ્રી પર જાઓ

Karachi Blast: પાકિસ્તાનના કરાંચીમાં મોટો વિસ્ફોટ, 14 લોકોના મોત

<p>Karachi Blast: પાકિસ્તાનના કરાંચીના શેરશાહ પારાચા ચોક વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં અનેક&nbsp; લોકોના મોત થયા છે. એક ઇમારમાં થયેલા વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયાના સમાચાર છે. અનેક લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. એક રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ એક પ્રાઇવેટ બેન્ક પાસે થયો હતો. આ વિસ્તારમાં સ્થિત અન્ય ઇમારતને વિસ્ફોટના કારણે નુકસાન પહોંચ્યું છે.&nbsp; પોલીસ અને બચાવ અધિકારી વિસ્ફોટ સ્થળ પર પહોંચી ગયા છે.</p> <p>એક અધિકારીએ કહ્યું કે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા છે. એ જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે કે વિસ્ફોટ ક્યા કારણોસર થયો છે. પોલીસ અને રેન્જર્સના અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Ten killed, scores injured in an explosion at a building in Karachi's Shershah Paracha Chowk area, this afternoon: Pakistan Media</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1472147436999114754?ref_src=twsrc%5Etfw">December 18, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>એસએચઓ ઝફર અલી શાહે કહ્યું કે વિસ્ફોટ એક બેન્કની નીચે આવેલા ગટરમાં થયો છે. અધિકારીઓને શંકા છે કે ઇમારત નીચે ગટરમાં ગેસ જમા થવાના કારણે વિસ્ફોટ થયો છે. એસએચઓએ કહ્યું કે પરિસારને ખાલી કરવા માટે બેન્કને નોટિસ આપવામાં આવી હતી જેથી ગટરની સફાઇ કરી શકાય. વિસ્ફોટના કારણે એક પેટ્રોલ પંપને પણ નુકસાન પહોંચ્યું છે. &nbsp;</p> <p>&nbsp;</p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/vadodara/2-new-cases-of-omicron-reported-in-vadodara-749940">ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી,&nbsp; નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો</a></strong></p> <p>&nbsp;</p> <p><strong><a href="https://ift.tt/3p8ZPoI Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3p4EJYP Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3E6MHVI Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ</a></strong></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/33KmArb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...