મુખ્ય સામગ્રી પર જાઓ

Omicron Threat : ગુજરાતના કયા શહેરમાં અમેરિકાથી આવેલો કોરોનાગ્રસ્ત વૃદ્ધ હોમ ક્વોરેન્ટાઇનમાંથી ફરાર?

<p>ખેડાઃ અમેરિકાથી ગુજરાત આવેલા કોરોનાગ્રસ્ત વૃદ્ધ હોમ ક્વોરેન્ટાઇનમાંથી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ઓમિક્રોન હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા વૃદ્ધ હોમ ક્વોરેન્ટાઇનમાંથી ફરાર થઈ જતાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે. નડિયાદમાં કોરોનાગ્રસ્ત દર્દી હોમ ક્વોરન્ટીનમાંથી ગાયબ થઈ ગયા છે.&nbsp;</p> <p>નડિયાદની ચોક્સી પોળમાં રહેતા વૃદ્ધ &nbsp;ઘરને તાળું માર્યા વગર &nbsp;હોમ ક્વોરન્ટાઇનમાંથી ગાયબ થઈ ગયા છે. પોલીસ બંદોબસ્તના દાવા છતાં કોરોનાગ્રસ્તનો પતો નહીં. નડિયાદ શહેરના સાંથ બજારમાં આવેલ ચોક્સીપોળમાં રહેતા શાહ પરિવારના સભ્ય તા.22 નવેમ્બરના રોજ અમેરિકાથી આવ્યા હતા.&nbsp;</p> <p>3 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરંટાઈન કરાયા હતા. ખેડા આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરાયેલ દર્દી પરિવાર સાથે ઘરેથી નીકળી જતા તંત્ર દોડતું થઇ ગયું. વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હોઇ તંત્ર દ્વારા તેઓને ઘરે હોમ આઈસોલેટ રહેવાની સૂચના આપવામાં આવી હતી.</p> <p><br />પોલીસ વિભાગને ઘરનો વિસ્તાર ક્વોરન્ટાઈન કરેલ હોઇ માણસ મુકવા સુચના આપવામાં આવી હતી. &nbsp;છતાં કોરોનાગ્રસ્ત દર્દી ઘરેથી ગાયબ થઇ ગયા છે. 65 વર્ષીય વૃદ્ધ તેમના પરિવાર સાથે રાત્રીના સમયે ઘરેથી ગાયબ&nbsp;છે. આરોગ્ય વિભાગની ટીમને આ બાબતે જાણ થતા આજે પોલીસ સાથે &nbsp;દર્દીની ઘરે પહોંચતા ઘરે તાળું જોવા મળ્યું.તંત્રને આજુબાજુમાં રહેતા પાડોશીઓ પાસેથી &nbsp;મળી રહ્યા છે અલગ અલગ જવાબ.<br />&nbsp;કોઈ પડોશી કહે છે કે તેઓ અંબાજી ગયા છે, તો કોઇ કહે છે કે આણંદ ગયા છે. વળી થોડે દુર રહેતા તેમના ભાઈએ તંત્રને જણાવ્યું &nbsp;કે તેમનો આર.ટી.પી.સી.આર બીજા દિવસે નેગેટિવ આવતા તેઓ અમેરિકા પરત જતા રહ્યા છે. વૃદ્ધ ઘરે આવે તો જાણ થાય તે હેતુ હાલ તો ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.</p>

from gujarat https://ift.tt/3GkLA63

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...