મુખ્ય સામગ્રી પર જાઓ

Twitter New Rule: Twitter એ લાગુ કર્યો નવો નિયમ, મંજૂરી વગર ફોટો કે વીડિયો નહીં કરી શકો Share

<p><strong>Twitter New Rule:&nbsp;</strong>ટ્વીટરના નવા સીઈઓ તરીકે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની નિમણૂક થયાના ગણતરીના કલાકોમાં જ કંપનીઓ મોટું પગલું ભર્યું છે. ટ્વીટર પર હવે તમે કોઈ પણ વ્યક્તિનો ફોટો અને વીડિયો તેની મંજૂરી વગર શેર નહીં કરી શકો. આ નવો નિયમ આજથી જ અમલી બનાવી દેવાયો છે. કંપનીના કહેવા મુબ, આ અપડેટ પાછળ તેમનો હેતુ યૌન શોષણ વિરોધી નીતિને વધારે મજબૂત બનાવવાનો છે.</p> <p><strong>ટ્વીટરનું નિવેદન</strong></p> <p>નવા નિયમો અંતર્ગત જે લોકો પબ્લિક ફિગર નથી અને તેમની મંજૂરી વગર પોસ્ટ કરવામાં આવી હોય તેવી તસવીરો કે વીડિયો હટાવવા કરી શકે છે. ટ્વીટરે કહ્યું કે, જાણીતી હસ્તિઓ કે વ્યક્તિઓ પર આ લાગુ નહીં થાય, જ્યારે મીડિયા દ્વારા તેમના ટ્વીટ સાર્વજનિક હિતમાં શેર કરવામાં આવે છે. તેમાં ખાનગી માહિતી આપીને ધમકી આપવી તથા બીજાને આમ કરવા પ્રોત્સાહિત કરવા પણ સામેલ છે.</p> <p><strong>હટાવી દેશે ફોટો</strong></p> <p>ટ્વીટર મુજબ, ખાનગી ફોટો અને વીડિયો શેર કરીને કોઈ વ્યક્તિની ગોપનીયતા ભંગ થઈ શકે છે અને તેનાથી ભાવનાત્મક કે શારીરિક નુકસાન પણ થઈ શકે છે.&nbsp; કંપની મુજબ ખાનગી મીડિયાનો દુરુપયોગ પણ તમામને પ્રભાવિત કરી શકે છે. પરંતુ મહિલા કાર્યકર્તાઓ, લઘુમતિ સમુદાયના સભ્યો પર તેની પ્રતિકૂળ અસર પડે છે. કંપની મુજબ કોઈ વ્યક્તિ તે તેના પ્રતિનિધિ દ્વારા તેમનો ફોટો કે વીડિયો શેર કરવાની મંજૂરી નહીં આપવામાં આવે ત્યારે અમે તેને હટાવી દઈશું.</p> <p>માઇક્રોબ્લોગિંગ કંપનીના બોર્ડે ભારતીય મૂળના સીટીઓ પરાગની નવા સીઈઓ તરીકે વરણી કરી છે. જે બાદ હવે તેમના પગારની વિગત પણ સામે આવી છે.&nbsp;કંપનીએ જણાવ્યા મુજબ, પરાગ અગ્રવાલને એક મિલિયન ડોલર એટલે કે 7 કરોડ 50 લાખ 54 હજાર 500 રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે. આ ઉપરાંત બોનસ સાથે પ્રતિબંધિત શેર યૂનિટ સહિત 12.5 મિલિયન ડોલર (આશરે 93 કરોડ રૂપિયા) મૂલ્યના પ્રદર્શન આધારિત સ્ટોક યૂનિટ પણ આપવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર પરાગની કુલ આવક 1.52 મિલિયન ડોલર (સાડા 9 કરોડ રૂપિયાથી વધારે) છે.</p> <h2><a title="આ પણ વાંચોઃ&nbsp;Twitter CEO Parag Agrawal Salary: ટ્વીટરના નવા સીઈઓને મળશે તગડું પેકેજ, આંકડો જાણીને રહી જશો દંગ" href="https://ift.tt/3rBHLph" target="">આ પણ વાંચોઃ&nbsp;Twitter CEO Parag Agrawal Salary: ટ્વીટરના નવા સીઈઓને મળશે તગડું પેકેજ, આંકડો જાણીને રહી જશો દંગ</a></h2>

from india https://ift.tt/3I1AwfQ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...