મુખ્ય સામગ્રી પર જાઓ

2022માં કોરોનાની મહામારીનો આવશે અંત? જાણો WHOના પ્રમુખે આ નિવેદન આપવાની સાથે શું આપી ચેતાવણી

<p>WHOના પ્રમુખ&nbsp; ડોક્ટર ટ્રેડસ અધનોમે કહ્યું કે, 2022 કોરોના&nbsp; મહામારીનું અંતિમ વર્ષ હોઇ શકે છે પરંતુ તે માટે વિકિસિત દેશોએ તેમની વેક્સિન અન્ય દેશોને વહેચવી પડશે.</p> <p>ઓમિક્રોનના ઝડપથી વધતાં કેસની વચ્ચે WHOના પ્રમુખ&nbsp; ડોક્ટર ટ્રેડસ અધનોમે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 2022નું વર્ષ કોરોના મહામારીનું અંતિમ વર્ષ હોઇ શકે છે. પરંતુ તે માટે વિકિસિત દેશોએ તેમની વેક્સિન અન્ય દેશોને વહેચવી પડશે. કોરોના તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે.</p> <p>WHOના પ્રમુખ&nbsp; ડોક્ટર ટ્રેડસ અધનોમે સંપૂર્ણ જાણકારી આપતાં વિશ્વાસથી જણાવ્યું કે, 2022નું વર્ષ કોરોના મહામારી માટે અંતિમ હશે. જો કે તેના માટે એક શરત મૂકી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાને ગૂડ બાય કહેવા માટે સંક્રીર્ણ રાષ્ટ્રવાદ અને&nbsp; વેક્સિનની જમાખોરીથી બચવું પડશે. WHOના પ્રમુખ&nbsp; ડોક્ટર ટ્રેડસ અધનોમે કહ્યું કે, વેક્સિનની અસામનતાએ જ ઓમિક્રોન જેવા વેરિયન્ટના ફેલાવાને સ્પેસ આપી છે.</p> <p>તાજા આંકડા દર્શાવે છે કે, દુનિયાના અનેક એવા વિસ્તાર છે જે વેક્સિનેશનમાં બહુ પાછળ છે. ડેમોક્રેટિક રિપબ્લિકન&nbsp; ઓફ કોન્ગો, ચાડ અને હેટી જેવા દેશમાં સંપૂર્ણ વેક્સિનેટ લોકોની સંખ્યા 1 પ્રતિશતથી પણ ઓછી છે. જ્યારે વિકસિત દેશોમાં સંપૂર્ણ વેકિનેટનનો દર 70ટકા છે.&nbsp; WHOના પ્રમુખ&nbsp; ડોક્ટર ટ્રેડસ અધનોમે કહ્યં કે, આ સમાનતાને દૂર કરીને જ આપણે મહામારીથી મુક્ત સામાન્ય જીવન તરફ આગળ વધી શકીશું.</p> <p><strong>દેશમાં</strong> <strong>શું</strong> <strong>છે</strong> <strong>કોરોનાની</strong> <strong>સ્થિતિ</strong></p> <p>ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે. &nbsp;&nbsp;</p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 27,553 &nbsp;નવા કેસ નોંધાયા છે અને 284 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,801 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1525 થયા છે.</p> <p><strong>1 જાન્યુઆરીએ કેટલા કેસ નોંધાયા</strong></p> <ul> <li>1 જાન્યુઆરીએ 22,775 નવા કેસ નોંધાયા હતા અને 406 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.</li> <li>દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું</li> <li>દેશમાં અત્યાર સુધીમાં 145,44,13,005 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 25,75,225 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.</li> <li>કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા</li> <li>ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,10,855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. &nbsp;</li> </ul> <p><strong>&nbsp;ભારતમાં&nbsp;કોરોનાની&nbsp;સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 48 લાખ 89 હજાર 132</li> <li>કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 84 હજાર 561</li> <li>એક્ટિવ કેસઃ 1 લાખ 22 હજાર 801</li> <li>કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 81 હજાર 770</li> <li>&nbsp;</li> </ul> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/3ENNkUa

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...