મુખ્ય સામગ્રી પર જાઓ

રઘવાયેલા ઈમરાન ખાનની વિપક્ષને ખુલ્લી ધમકી, કહ્યું-પદથી હટાવશો તો બની જઈશ ખતરનાક

<p><strong>Pak PM Threats:</strong> પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને રવિવારે વિરોધ પક્ષોને ચેતવણી આપી હતી કે જો તેમને પદ છોડવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ વધુ ખતરનાક બની જશે. આ સાથે ઈમરાન ખાને વિપક્ષની કોઈપણ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ની 23 માર્ચે સરઘસ કાઢવાની યોજના અંગેના પ્રશ્નના જવાબમાં ખાને કહ્યું કે આ પગલું નિષ્ફળ જશે.</p> <p>પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, "જો હું રસ્તા પર આવીશ તો તમને (વિપક્ષ) બધાને છુપાવવાની જગ્યા નહીં મળે." તેણે કહ્યું કે જો તેને પદ છોડવાની ફરજ પાડવામાં આવશે તો તે વધુ ખતરનાક બની જશે.</p> <p>અફઘાનિસ્તાનમાં કાર્યરત ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન (IS-K), પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) કરતાં પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાની શાંતિ અને અખંડિતતા માટે વધુ ખતરો છે. પ્રાંતીય પોલીસ વડાએ શનિવારે આ માહિતી આપી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં કાબુલમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ IS-Kએ અફઘાનિસ્તાનના કેટલાય શહેરોમાં હુમલા તેજ કર્યા છે. તેણે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ પર આતંકવાદી હુમલા પણ કર્યા હતા.</p> <p>ખૈબર પખ્તુનખ્વાના પોલીસ વડા મોઅઝ્ઝમ જાહ અન્સારીએ જણાવ્યું હતું કે, &ldquo;તાજેતરના ભૂતકાળમાં IS-K. આ પ્રાંતની શાંતિ અને સુરક્ષા માટે TTP કરતાં વધુ ખતરો છે.&rdquo; ગયા વર્ષે ઓક્ટોબરમાં, IS-K. તેણે પ્રાંતીય રાજધાનીમાં સરદાર સતનામ સિંહ (ખાલસા) નામના પ્રખ્યાત શીખ હકીમની હત્યાની જવાબદારી પણ સ્વીકારી હતી. તે અહીંના લોકોની યુનાની પદ્ધતિથી સારવાર કરતો હતો. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પ્રાંતના જુદા જુદા ભાગોમાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.</p> <p><a title="આ પણ વાંચોઃ&nbsp;Rolls Royce એ બનાવ્યો સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રિક એરક્રાફ્ટનો વર્લ્ડ રેકોર્ડ, જાણો કેટલી છે ટોપ સ્પીડ" href="https://ift.tt/3IMJz47" target="">આ પણ વાંચોઃ&nbsp;Rolls Royce એ બનાવ્યો સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રિક એરક્રાફ્ટનો વર્લ્ડ રેકોર્ડ, જાણો કેટલી છે ટોપ સ્પીડ</a></p> <p><a title="ભારતનો સાઉથ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં વ્હાઇટ વોશ, જાણો ત્રણથી વધુ મેચની વન ડે સીરિઝમાં ક્યારે એક પણ મેચ ન જીતી શકી ટીમ ઈન્ડિયા" href="https://ift.tt/3Iww9c9" target="">ભારતનો સાઉથ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં વ્હાઇટ વોશ, જાણો ત્રણથી વધુ મેચની વન ડે સીરિઝમાં ક્યારે એક પણ મેચ ન જીતી શકી ટીમ ઈન્ડિયા</a></p> <p><a title="ભારતમાં કોરોનાનો કહેર, 5 દિવસમાં નોંધાયા 15 લાખથી વધારે કેસ" href="https://ift.tt/355IXYv" target="">ભારતમાં કોરોનાનો કહેર, 5 દિવસમાં નોંધાયા 15 લાખથી વધારે કેસ</a></p>

from world https://ift.tt/3Iv210W

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...