મુખ્ય સામગ્રી પર જાઓ

Covid-19: દુનિયાના આ સમૃદ્ધ દેશે તમામ પ્રકારની પાબંદીઓ હટાવી દીધી, WFH બંધ કર્યુ-માસ્ક પહેરવામાંથી આપી છુટ્ટી

<p><strong>Corona Virus:</strong> દુનિયાભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે દુનિયાના સમૃદ્ધ દેશ બ્રિટને એક મોટો ફેંસલો લીધો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને (British PM Boris Johnson ) ગયા બુધવારે દેશના લોકોને ફરજિયાત માસ્ક પહેરવા સહિતની કેટલીય પાબંદીઓને હટાવી દીધી છે.&nbsp;</p> <p>બોરિસ જોનસને જાહેરાત કરી છે કે, દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છે. આવામાં સરકાર તરફથી માસ્ક પહેરવા જેવી અનિવાર્ય કૉવિડ-19 ઉપાયોને સમાપ્ત કરવામાં આવે છે.&nbsp;</p> <p>બોરિસ જોનસને કહ્યું- દેશમાં ઓમિક્રૉનની સ્થિતિને જોતા કેટલાય પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ બ્રિટનમાં હવે લોકોને વક્ર ફ્રૉમ હૉમ કરવાનુ નહીં કહેવામાં આવે. વળી, સરકાર તરફથી લોકોને દરેક જગ્યાએ અનિવાર્ય માસ્ક પહેરવાના નિયમને પણ ખતમ કરવામાં આવ્યો છે. હવે લોકો ઇચ્છે તો પબ્લિક પ્લેસીસ પર વિના માસ્ક પહેરીને ફરી શકે છે. આની સાથે જ જલદી જ સ્કૂલમાં અનિવાર્ય રીતે માસ્ક પહેરવાની પાબંદી પણ નહીં રહે.&nbsp; દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છે</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">British PM Boris Johnson announces end of COVID-19 measures including mandatory face masks in England<br /><br />"Our scientists believe that is likely that Omicron wave has now peaked nationally. From now on, Govt is no longer asking people to work from home," he says <a href="https://t.co/NdCE9BIydl">pic.twitter.com/NdCE9BIydl</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1483870974890352640?ref_src=twsrc%5Etfw">January 19, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>આ પણ વાંચો.........</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/lifestyle/health/excessive-tv-viewing-increases-the-risk-of-severe-blood-coating-by-35-754369">વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3fI3W5G Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3IkFeoh India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3tFst3x vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો</a>.</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/ahmedabad/more-than-eight-thousand-cases-were-reported-in-this-city-of-gujarat-in-24-hours-754351">ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3tJUPd4 Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો</a></strong></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/3rD6rfr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...