મુખ્ય સામગ્રી પર જાઓ

Trending: 11 ફેબ્રુઆરીએ ધરતી પર આવી શકે છે તબાહી ! NASAએ આપી ચેતાવણી, જાણો શુ છે મામલો.........

<p><strong>Trending News:</strong> ધરતી માટે આમ તો માણસ જ સૌથી મોટુ સંકટ બની ગયો છે. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ એક એવા ખતરા વિશે ચેતાવણી આપી છે કે જેનાથી તમામ લોકો ગભરાઇ ગયા છે. નાસા (NASA)એ કહ્યું કે, 11 ફેબ્રુઆરીએ પૃથ્વીની એકદમ નજીકથી એક એસ્ટેરૉઇડ (છુદ્રા ગ્રહ) પસાર થશી અને જો આ એસ્ટેરૉઇડ પૃથ્વી સાથે ટકરાશે તો ભારે તબાહી મચી શકે છે.</p> <p>ઉલ્લેખનીય છે કે આપણી પૃથ્વી દરરોજ અંતરિક્ષમાંથી તુટીને નીચે પડતા એસ્ટેરૉઇડનો સામનો કરે છે. આમાંથી કેટલાય એસ્ટેરૉઇડ પૃથ્વીની એકદમ નજીકથી નીકળી જાય છે. જ્યારે કેટલાક સમૃદ્રમાં પડી જાય છે, પરંતુ જો કોઇ વિશાળકાય એસ્ટેરૉઇડ સમૃદ્રની જગ્યાએ જમીન પર પડ્યો તો કોઇ મોટી તબાહીનુ કારણ બની શકે છે.</p> <p><strong>કેટલો મોટો છે આ એસ્ટેરૉઇડ-</strong><br />નાસાએ બતાવ્યુ કે પૃથ્વી તરફથી ઝડપથી આગળ વધી રહેલા આ એસ્ટેરૉઇડનો આકાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી ઘણો મોટો છે. આનુ નામ 138971 (2001 CB21) રાખવામાં આવ્યુ છે, આ એસ્ટેરૉઇડની પહોળાઇ 4265 ફૂટ છે અને આને પૃથ્વીની સૌથી નજીકથી પસાર થનારા એસ્ટેરૉઇડના લિસ્ટમાં રાખ્યો છે. જોકે ધરતીથી નજીકથી પસાર થવા છતાં આ એસ્ટેરૉઇડ પૃથ્વીથી ત્રણ મિલિયન મીલ દૂરીથી પસાર થશે.&nbsp;</p> <p><strong>11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વીની નજીકથી પસાર થશે આ એસ્ટેરૉઇડ-</strong><br />આ એસ્ટેરૉઇડને સૌથી પહેલા 21 ફેબ્રુઆરી 1900 માં જોવામાં આવ્યો હતો, આ પછીથી આ લગભગ દર વર્ષે સોલાર સિસ્ટમની નજીકથી નીકળે છે. છેલ્લે આને 18 ફેબ્રુઆરી 2021એ જોવામાં આવ્યો હતો. આ પહેલા આ 2011 અને 2019 માં દેખાયો હતો. જોકે નાસાએ હજુ સુધી એ નથી બતાવ્યુ કે આ કઇ જગ્યાએ થઇને પસાર થશે, પણ આ 11 ફેબ્રુઆરી અને 24 એપ્રિલે પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના ગણિત અનુસાર આ એસ્ટેરૉઇડ 11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વીની નજીકથી નીકળશે.&nbsp;</p> <p>ઉલ્લેખનીય છે કે આવા ઘણાબધા એસ્ટેરૉઇડ હોય છે, જે &nbsp;આકારમાં ખુબ નાના હોય છે. પૃથ્વીની નજીકથી પસાર થયા બાદ પણ આવા એસ્ટેરૉઇડની જાણકારી નથી મળી શકતી. આવામાં નાસાએ એક અભિયાન શરૂ કર્યુ છે. જેનાથી આ સમસ્યા ખતમ થઇ જશે. જો ભૂલથી પણ એસ્ટેરૉઇડ પૃથ્વી સાથે ટકરાઇ જાય છે તો તબાહી આવવાની નક્કી છે, અને એટલા માટે આ એસ્ટેરૉઇડ પર બાઝ નજર રાખવામાં આવે છે.</p> <p>&nbsp;</p> <p><strong>આ પણ વાંચો........</strong></p> <p><strong><a title="'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે" href="https://ift.tt/OmG0U6uRM" target="">'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે</a></strong></p> <p><strong><a title="'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?" href="https://ift.tt/qRv6kr9Du" target="">'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?</a></strong></p> <p><strong><a title="ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી" href="https://ift.tt/iZ1B4Kq2G" target="">ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી</a></strong></p> <p><strong><a title="Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર" href="https://ift.tt/1OsFfTpiG" target="">Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર</a></strong></p> <p><strong><a title="જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ" href="https://bit.ly/3KUOnWL" target="">જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ</a></strong></p> <p><strong><a title="Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત" href="https://bit.ly/3G9Q0MH" target="">Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત</a></strong></p>

from world https://ift.tt/kgCUirnIH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...