મુખ્ય સામગ્રી પર જાઓ

Trending: 11 ફેબ્રુઆરીએ ધરતી પર આવી શકે છે તબાહી ! NASAએ આપી ચેતાવણી, જાણો શુ છે મામલો.........

<p><strong>Trending News:</strong> ધરતી માટે આમ તો માણસ જ સૌથી મોટુ સંકટ બની ગયો છે. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ એક એવા ખતરા વિશે ચેતાવણી આપી છે કે જેનાથી તમામ લોકો ગભરાઇ ગયા છે. નાસા (NASA)એ કહ્યું કે, 11 ફેબ્રુઆરીએ પૃથ્વીની એકદમ નજીકથી એક એસ્ટેરૉઇડ (છુદ્રા ગ્રહ) પસાર થશી અને જો આ એસ્ટેરૉઇડ પૃથ્વી સાથે ટકરાશે તો ભારે તબાહી મચી શકે છે.</p> <p>ઉલ્લેખનીય છે કે આપણી પૃથ્વી દરરોજ અંતરિક્ષમાંથી તુટીને નીચે પડતા એસ્ટેરૉઇડનો સામનો કરે છે. આમાંથી કેટલાય એસ્ટેરૉઇડ પૃથ્વીની એકદમ નજીકથી નીકળી જાય છે. જ્યારે કેટલાક સમૃદ્રમાં પડી જાય છે, પરંતુ જો કોઇ વિશાળકાય એસ્ટેરૉઇડ સમૃદ્રની જગ્યાએ જમીન પર પડ્યો તો કોઇ મોટી તબાહીનુ કારણ બની શકે છે.</p> <p><strong>કેટલો મોટો છે આ એસ્ટેરૉઇડ-</strong><br />નાસાએ બતાવ્યુ કે પૃથ્વી તરફથી ઝડપથી આગળ વધી રહેલા આ એસ્ટેરૉઇડનો આકાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી ઘણો મોટો છે. આનુ નામ 138971 (2001 CB21) રાખવામાં આવ્યુ છે, આ એસ્ટેરૉઇડની પહોળાઇ 4265 ફૂટ છે અને આને પૃથ્વીની સૌથી નજીકથી પસાર થનારા એસ્ટેરૉઇડના લિસ્ટમાં રાખ્યો છે. જોકે ધરતીથી નજીકથી પસાર થવા છતાં આ એસ્ટેરૉઇડ પૃથ્વીથી ત્રણ મિલિયન મીલ દૂરીથી પસાર થશે.&nbsp;</p> <p><strong>11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વીની નજીકથી પસાર થશે આ એસ્ટેરૉઇડ-</strong><br />આ એસ્ટેરૉઇડને સૌથી પહેલા 21 ફેબ્રુઆરી 1900 માં જોવામાં આવ્યો હતો, આ પછીથી આ લગભગ દર વર્ષે સોલાર સિસ્ટમની નજીકથી નીકળે છે. છેલ્લે આને 18 ફેબ્રુઆરી 2021એ જોવામાં આવ્યો હતો. આ પહેલા આ 2011 અને 2019 માં દેખાયો હતો. જોકે નાસાએ હજુ સુધી એ નથી બતાવ્યુ કે આ કઇ જગ્યાએ થઇને પસાર થશે, પણ આ 11 ફેબ્રુઆરી અને 24 એપ્રિલે પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના ગણિત અનુસાર આ એસ્ટેરૉઇડ 11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વીની નજીકથી નીકળશે.&nbsp;</p> <p>ઉલ્લેખનીય છે કે આવા ઘણાબધા એસ્ટેરૉઇડ હોય છે, જે &nbsp;આકારમાં ખુબ નાના હોય છે. પૃથ્વીની નજીકથી પસાર થયા બાદ પણ આવા એસ્ટેરૉઇડની જાણકારી નથી મળી શકતી. આવામાં નાસાએ એક અભિયાન શરૂ કર્યુ છે. જેનાથી આ સમસ્યા ખતમ થઇ જશે. જો ભૂલથી પણ એસ્ટેરૉઇડ પૃથ્વી સાથે ટકરાઇ જાય છે તો તબાહી આવવાની નક્કી છે, અને એટલા માટે આ એસ્ટેરૉઇડ પર બાઝ નજર રાખવામાં આવે છે.</p> <p>&nbsp;</p> <p><strong>આ પણ વાંચો........</strong></p> <p><strong><a title="'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે" href="https://ift.tt/OmG0U6uRM" target="">'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે</a></strong></p> <p><strong><a title="'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?" href="https://ift.tt/qRv6kr9Du" target="">'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?</a></strong></p> <p><strong><a title="ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી" href="https://ift.tt/iZ1B4Kq2G" target="">ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી</a></strong></p> <p><strong><a title="Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર" href="https://ift.tt/1OsFfTpiG" target="">Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર</a></strong></p> <p><strong><a title="જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ" href="https://bit.ly/3KUOnWL" target="">જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ</a></strong></p> <p><strong><a title="Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત" href="https://bit.ly/3G9Q0MH" target="">Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત</a></strong></p>

from world https://ift.tt/kgCUirnIH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...