મુખ્ય સામગ્રી પર જાઓ

Trending News : 'નકલી સૂરજ' બાદ હવે ચીને તૈયાર કર્યો 'નકલી ચાંદ', જાણો ચીન કેમ કરી રહ્યું છે આવુ........

<p><strong>China Experiment :</strong> ચીન (China) સાયન્સ અને ટેકનોલૉજી (Science and Technology)ના સેક્ટરમાં સતત કારનામા કરી રહ્યું છે. &lsquo;નકલી સૂરજ&rsquo; (Artificial Sun) બાદ હવે ચીને &lsquo;નકલી ચાંદ&rsquo; (Artificial Moon) પણ બનાવી લીધો છે.&nbsp;</p> <p>ચીનનુ કહેવુ છે કે આ નકલી ચાંદથી વીજળી ખર્ચમા ખુબ મોટો ઘટાડો આવશે. આ ચાંદ ઝીરો ગ્રેવિટી (Zero Gravity Moon) વાળો છે. રિપોર્ટ અનુસાર, ચીનના વૈજ્ઞાનિકો (Scientist)એ આ નકલી ચાંદ પર ચુંબકીય શક્તિની પરખ કરી. આને બનાવવા પાછળ કેટલાય ઉદેશ્ય છે. આનો પહેલો હેતુ ભવિષ્યમાં ચુંબકીય શક્તિથી ચાલનારુ યાન તૈયાર કરવાનુ અને ટ્રાન્સપોર્ટેશનના નવા સાધનો શોધવાનો છે. આ ઉપરાંત ચીન ચાંદ પર વસ્તી પણ વસાવવા માંગે છે. જાણો ચીન આવુ કેમ કરી રહ્યું છે........</p> <p><strong>આ વર્ષના અંત સુધી મોટો એક્સપેરિમેન્ટ-</strong><br />રિપોર્ટ અનુસાર, ચાઇના યૂનિવર્સિટી ઓફ માઇનિંગ એન્ડ ટેકનોલૉજી (China University of Mining and Technology) ના જિયોટેકનિકલ એન્જિનીયર લી રૂઈલિને કહ્યું કે, વર્ષ 2022ના અંત સુધી આ નકલી ચાંદમાં ખુબ શક્તિશાળી ચુંબકીય શક્તિ વાળુ વેક્યૂમ ચેમ્બર બનાવી લેશે. જેનો વ્યાસ 2 ફૂટ હશે. આ પછી આ ચેમ્બરને પથ્થરો અને ધૂળથી ભરીને ચાંદની જેમ જમીન બનાવવામાં આવશે. જમીન વાળા એક્સપેરિમેન્ટ (Experiment) સફળ થયા બાદ આ પ્રયોગને ચાંદ (Moon) પર મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2029 સુધી ચીન ચાંદના દક્ષિણ ધ્રૂવ પર એક માણસ રિસર્ચ સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">China builds 'artificial moon' for gravity experiment <a href="https://ift.tt/3IkP89t> <a href="https://t.co/WDIAEVXXoH">pic.twitter.com/WDIAEVXXoH</a></p> &mdash; SPACE.com (@SPACEdotcom) <a href="https://twitter.com/SPACEdotcom/status/1482697643772063751?ref_src=twsrc%5Etfw">January 16, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>દુર થઇ જશે વીજળીની સમસ્યા-</strong><br />આ નકલી ચાંદ (Artificial Moon)ની એક બીજી ખાસિયત એ છે કે આ મોટી આપદામાં પણ બ્લેકઆઉટ (Blackout) નહી થાય. ભૂકંપ (Earthquake) અને પુર (Flood)માં પણ આ નકલી ચાંદ રોશની આપતો રહેશે. આ ચાંદ સ્ટ્રીટ લાઇટ પર આવનારા ખર્ચથી પણ સસ્તો હશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં આ નકલી ચાંદથી થનારી રોશનીથી વીજળી પર આવનારા ખર્ચમાં દર વર્ષે 1.2 અબજ યુઆન એટલે કે 17.3 કરોડ ડૉલરની બચત ચીન કરી શકે છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>આ પણ વાંચો.........</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/lifestyle/health/excessive-tv-viewing-increases-the-risk-of-severe-blood-coating-by-35-754369">વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3fI3W5G Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3IkFeoh India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3tFst3x vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો</a>.</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/ahmedabad/more-than-eight-thousand-cases-were-reported-in-this-city-of-gujarat-in-24-hours-754351">ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3tJUPd4 Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો</a></strong></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/3IqdkYd

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...