મુખ્ય સામગ્રી પર જાઓ

Trending News : 'નકલી સૂરજ' બાદ હવે ચીને તૈયાર કર્યો 'નકલી ચાંદ', જાણો ચીન કેમ કરી રહ્યું છે આવુ........

<p><strong>China Experiment :</strong> ચીન (China) સાયન્સ અને ટેકનોલૉજી (Science and Technology)ના સેક્ટરમાં સતત કારનામા કરી રહ્યું છે. &lsquo;નકલી સૂરજ&rsquo; (Artificial Sun) બાદ હવે ચીને &lsquo;નકલી ચાંદ&rsquo; (Artificial Moon) પણ બનાવી લીધો છે.&nbsp;</p> <p>ચીનનુ કહેવુ છે કે આ નકલી ચાંદથી વીજળી ખર્ચમા ખુબ મોટો ઘટાડો આવશે. આ ચાંદ ઝીરો ગ્રેવિટી (Zero Gravity Moon) વાળો છે. રિપોર્ટ અનુસાર, ચીનના વૈજ્ઞાનિકો (Scientist)એ આ નકલી ચાંદ પર ચુંબકીય શક્તિની પરખ કરી. આને બનાવવા પાછળ કેટલાય ઉદેશ્ય છે. આનો પહેલો હેતુ ભવિષ્યમાં ચુંબકીય શક્તિથી ચાલનારુ યાન તૈયાર કરવાનુ અને ટ્રાન્સપોર્ટેશનના નવા સાધનો શોધવાનો છે. આ ઉપરાંત ચીન ચાંદ પર વસ્તી પણ વસાવવા માંગે છે. જાણો ચીન આવુ કેમ કરી રહ્યું છે........</p> <p><strong>આ વર્ષના અંત સુધી મોટો એક્સપેરિમેન્ટ-</strong><br />રિપોર્ટ અનુસાર, ચાઇના યૂનિવર્સિટી ઓફ માઇનિંગ એન્ડ ટેકનોલૉજી (China University of Mining and Technology) ના જિયોટેકનિકલ એન્જિનીયર લી રૂઈલિને કહ્યું કે, વર્ષ 2022ના અંત સુધી આ નકલી ચાંદમાં ખુબ શક્તિશાળી ચુંબકીય શક્તિ વાળુ વેક્યૂમ ચેમ્બર બનાવી લેશે. જેનો વ્યાસ 2 ફૂટ હશે. આ પછી આ ચેમ્બરને પથ્થરો અને ધૂળથી ભરીને ચાંદની જેમ જમીન બનાવવામાં આવશે. જમીન વાળા એક્સપેરિમેન્ટ (Experiment) સફળ થયા બાદ આ પ્રયોગને ચાંદ (Moon) પર મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2029 સુધી ચીન ચાંદના દક્ષિણ ધ્રૂવ પર એક માણસ રિસર્ચ સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">China builds 'artificial moon' for gravity experiment <a href="https://ift.tt/3IkP89t> <a href="https://t.co/WDIAEVXXoH">pic.twitter.com/WDIAEVXXoH</a></p> &mdash; SPACE.com (@SPACEdotcom) <a href="https://twitter.com/SPACEdotcom/status/1482697643772063751?ref_src=twsrc%5Etfw">January 16, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>દુર થઇ જશે વીજળીની સમસ્યા-</strong><br />આ નકલી ચાંદ (Artificial Moon)ની એક બીજી ખાસિયત એ છે કે આ મોટી આપદામાં પણ બ્લેકઆઉટ (Blackout) નહી થાય. ભૂકંપ (Earthquake) અને પુર (Flood)માં પણ આ નકલી ચાંદ રોશની આપતો રહેશે. આ ચાંદ સ્ટ્રીટ લાઇટ પર આવનારા ખર્ચથી પણ સસ્તો હશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં આ નકલી ચાંદથી થનારી રોશનીથી વીજળી પર આવનારા ખર્ચમાં દર વર્ષે 1.2 અબજ યુઆન એટલે કે 17.3 કરોડ ડૉલરની બચત ચીન કરી શકે છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>આ પણ વાંચો.........</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/lifestyle/health/excessive-tv-viewing-increases-the-risk-of-severe-blood-coating-by-35-754369">વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3fI3W5G Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3IkFeoh India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3tFst3x vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો</a>.</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/ahmedabad/more-than-eight-thousand-cases-were-reported-in-this-city-of-gujarat-in-24-hours-754351">ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3tJUPd4 Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો</a></strong></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/3IqdkYd

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...