મુખ્ય સામગ્રી પર જાઓ

UAEમાં યમનના હૂતી વિદ્રોહીઓએ એરપોર્ટ પર કર્યો મોટો હુમલો, બે ભારતીય સહિત 3ના મોત

<p><strong>Drone Attack At Abu Dhabi International Airport:</strong> સંયુક્ત રાષ્ટ્ર અમીરાત (UAE)માં હુમલાના સમાચાર સામે આવ્યા છે. યમનના ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ સાઉદી અરબ બાદ હવે યુએઇ પર હુમલો કરવાનુ શરૂ કરી દીધુ છે. અધિકારીઓએ અનુસાર, અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બે ધમાકા થયા. દુબઇના અલ અરબિયા ઇંગ્લિશના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે, જેમા બે ભારતીય નાગરિક અને એક પાકિસ્તાની નાગરિક છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ડ્રૉન્સ દ્વારા કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p>ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ હુમલાની જવાબદારી લઇ લીધી છે. સંગઠને નિવેદન આપીને યુએઇ પર હુમલા શરૂ કરવાની વાત કહી છે. યુએઇના સ્થાનિક મીડિયા અનુસાર, એરપોર્ટ પર આ બ્લાસ્ટ અબુધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC)ના પેટ્રૉલ લઇ જઇ રહેલા ટેન્કરોમાં થયા છે. શરૂઆતી તપાસમા સામે આવ્યુ છે કે ટેન્કરોમાં આગ લાગવાના ઠીક પહેલા આકાશમાં ડ્રૉન જેવી આકૃતિઓ દેખાઇ હતી. જો કે બે અલગ અલગ વિસ્તારોમાં પડી હતી.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/BREAKING?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#BREAKING</a>: Yemen's Iran-backed Houthis Suicide-drone attack on targets in the UAE, 3 tankers carrying fuel explode in Abu Dhabi industrial area and a fire at the airport reported</p> &mdash; Amichai Stein (@AmichaiStein1) <a href="https://twitter.com/AmichaiStein1/status/1483009177207418880?ref_src=twsrc%5Etfw">January 17, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>હૂતી આતંકીઓના ડ્રોન હુમલામાં અબુધાબી એરપોર્ટ પરના 3 ઓઈલ ટેન્કર બળીને ખાખ થયા છે તથા કન્ટ્રક્શન સાઈટ તબાહ થઈ છે તથા કેટલાક લોકો ઘાયલ થયા હોવાની પણ ખબર છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>આ પણ વાંચો---</strong></p> <p><strong><a href="https://ift.tt/33GaW0r New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર</a></strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/in-gujarat-in-the-name-of-passing-the-psi-lrd-exam-without-giving-it-the-young-lady-spent-millions-of-rupees-with-her-lover-find-out-how-she-was-caught-754055">ગુજરાતમાં PSI-LRDની પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના નામે યુવતીએ પ્રેમી સાથે મળીને ખંખેર્યા લાખો રૂપિયા, જાણો કઈ રીતે ઝડપાયાં ?</a></strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/entertainment/american-model-brianna-alexis-disclosed-about-physical-relationship-754056">'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3qBhfuU Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3FyReku PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો</a></strong></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/33JMD1C

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...