મુખ્ય સામગ્રી પર જાઓ

આ કંપનીએ સ્પેસ યાત્રા માટે ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું, 60 મિનિટના પ્રવાસનું ભાડું 3.5 કરોડ રૂપિયા

<p>વર્ષ 2021 અવકાશ પ્રવાસન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. રિચાર્ડ બ્રેન્સન અને જેફ બેઝોસ જેવા અબજોપતિઓએ પોતપોતાની અવકાશ કંપનીઓના અવકાશયાનમાં મુસાફરી કરીને અવકાશ પ્રવાસન શરૂ કર્યું. સ્પેસ ટ્રીપ માટે ટિકિટ પણ બુક કરાવી હતી. હવે નવા વર્ષમાં રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગેલેક્ટિકે ફરી એકવાર અવકાશની યાત્રા કરવા માંગતા લોકો માટે ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે. તેની કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા છે. જો તમારી અરજી મંજૂર થાય છે, તો તમારે અગાઉથી રૂ. 1.12 કરોડ જમા કરાવવા પડશે, જેમાંથી રૂ. 18 લાખ નોન-રિફંડેબલ છે.</p> <p><strong>કોમર્શિયલ ફ્લાઇટ 2022</strong><strong>ના અંત સુધીમાં શરૂ થશે</strong></p> <p>નવેમ્બર 2021 સુધીમાં, વર્જિન ગેલેક્ટીક પાસે તેના પૂલમાં 700 જેટલા ગ્રાહકો હતા. કંપની 2022ના અંત સુધીમાં તેની કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. ત્યાં સુધી તે ઓછામાં ઓછો 1000 ગ્રાહક બનાવી લેવા માંગે છે. હાલમાં, વર્જિન ગેલેક્ટીક પાસે માત્ર એક જ સ્પેસ પ્લેન છે. કંપની વધુ બે સ્પેસ પ્લેન VSS Imagine અને VSS Inspire પર કામ કરી રહી છે. VSS ઇમેજિનની ટેસ્ટ ફ્લાઇટ્સ આ વર્ષે શરૂ થવાની ધારણા છે, જ્યારે VSS ઇન્સ્પાયર હજુ બાંધકામ હેઠળ છે.</p> <p><strong>અવકાશ સફરની કુલ અવધિ 90</strong><strong> મિનિટ</strong></p> <p>આ અવકાશ સફર માટે, વર્જિન ગેલેક્ટીક તેના સ્પેસ પ્લેન VSS યુનિટીનો ઉપયોગ કરશે. વીએસએસ યુનિટીને કેરિયર એરક્રાફ્ટ વીએમએસ ઈવ દ્વારા 50,000 ફૂટની ઉંચાઈ પર લઈ જવામાં આવશે. આ પછી VSS યુનિટીને VMS ઇવથી અવકાશમાં લોન્ચ કરવામાં આવશે. યુનિટીમાં છ મુસાફરો અને બે પાયલોટની ક્ષમતા છે. આ અવકાશ સફરનો કુલ સમયગાળો 90 મિનિટનો છે. સ્પેસ પ્લેનની અંદરના લોકો થોડી મિનિટો વજનહીનતાનો અનુભવ કરી શકશે અને અવકાશમાંથી પૃથ્વીને પણ જોઈ શકશે.</p> <p><strong>અન્ય કંપનીઓ પણ સ્પેસ ટુરિઝમની રેસમાં છે</strong></p> <p>બ્રેનસન એકમાત્ર અબજોપતિ નથી જેઓ અવકાશ યાત્રાઓ ઓફર કરે છે. એમેઝોનના જેફ બેઝોસ પણ સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના માલિક છે. તેણે ગયા વર્ષે તેની કંપનીના અવકાશયાન સાથે અવકાશમાં ઉડાન ભરી હતી. વર્જિન સ્પેસ પર્સ્પેક્ટિવ્સ જેવી કંપનીઓની સ્પર્ધાનો પણ સામનો કરી રહી છે, જે હાઈડ્રોજનથી ભરેલા બલૂનમાં 8 લોકોને લઈ જશે. તે 6 કલાકની ફ્લાઈટ હશે. પરંતુ તે પૃથ્વીથી માત્ર 20 માઈલ ઉપર ઉઠે છે, જે કાર્મેન રેખાની નીચે છે.</p>

from world https://ift.tt/JjPcpbt

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...