મુખ્ય સામગ્રી પર જાઓ

રશિયાએ યૂક્રેનના બે પ્રાંતને બે અલગ દેશનો દરજ્જો આપ્યો તેનો મતલબ શું છે ? જાણો વિગત

<p>ડોનેત્સક (Donetsk)અને લુહાંસ્ક (Luhansk) પૂર્વી યૂક્રેનમાં આવેલા બે અલગાવવાદી ક્ષેત્ર છે જે વર્ષ 2014માં યૂક્રેન સરકારના નિયંત્રણમાંથી અલગ થઈ ગયા હતા.</p> <p>રશિયા અને યૂક્રેન વચ્ચે વધી રહેલા તણાવની અસર સમગ્ર યુરોપમાં વરતાઈ રહી છે. આ સમગ્ર મામલાની શરુઆત નવેમ્બરમાં થઈ હતી જ્યારે વોશિંગટને સુચના આપી હતી કે, યૂક્રેનની બોર્ડર પાસે રશિયન સેનાની અસામાન્ય ગતિવિધિઓ થઈ રહી છે.&nbsp;</p> <p>અમેરિકાને લાગે છે કે, રશિયા ફેબ્રુઆરી માસમાં યૂક્રેનમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમનો દાવો છે કે, યૂક્રેન બોર્ડર પાસે લગભગ એક લાખ રશિયન સૈનિકો છેલ્લા એક અઠવાડિયાથી તંબુ તાણીને બેઠા છે. અમેરિકાના મિલિટ્રી એક્સપર્ટનું માનીયે તો, રશિયા શિયાળાની મૌસમને ધ્યાનમાં રાખીને યૂક્રેનની આસપાસ બરફ પિગળવાની રાહ જોઈ રહ્યું છે.&nbsp;</p> <p>આ બધાની વચ્ચે સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશને સંબોધન કર્યું હતું. પોતોના સંબોધનમાં પુતિને પૂર્વી યૂક્રેનથી અલગ થયેલા બે શહેરો ડોનેત્સક (Donetsk)અને લુહાંસ્ક (Luhansk)ને સ્વતંત્ર દેશની માન્યતા આપી દીધી છે. પુતિને દેશના નામે કરેલા સંબોધનમાં યૂક્રેનને અમેરિકાની કોલોની ગણાવતાં કહ્યું કે, યૂક્રેનનું શાસન અમેરિકાના હાથોની કઠપૂતળી છે.</p> <p><strong>પૂર્વી યૂક્રેનમાં બે અલગાવવાદી ક્ષેત્રઃ</strong></p> <p>ડોનેત્સક (Donetsk)અને લુહાંસ્ક (Luhansk) પૂર્વી યૂક્રેનમાં બે અલગાવવાદી ક્ષેત્ર છે જે વર્ષ 2014માં યૂક્રેની સરકારના નિયંત્રણથી અલગ થઈ ગયાં હતાં અને પોતાને "સ્વતંત્ર પીપલ્સ રીપબ્લીક્સ" ઘોષિત કરી દિધાં હતાં. ત્યારથી લઈને અત્યાર સુધી રશિયા સમર્થિત અલગાવવાદી આ ક્ષેત્રમાં યૂક્રેની સરકારના દળો સામે જજૂમી રહ્યા છે. યૂક્રેનનું કહેવું છે કે, આ સંઘર્ષમાં 15000 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ યૂક્રેને દાવો કર્યો છે કે, એ સમયે પણ રશિયા અલગાવવાદી શહેરોનું સમર્થન કરી રહ્યું હતું. જો કે, રશિયાએ આ લડાઈમાં કોઈનો પણ પક્ષ લેવાનો ઈન્કાર કર્યો હતો.&nbsp;</p> <p><strong>રશિયાની માન્યતાનો શું અર્થ છે ?</strong></p> <p>વર્ષ 2014 પછી સોમવારે પહેલીવાર રશિયાએ કહ્યું છે કે, તે ડોનેત્સક અને લુહાંસ્કને યૂક્રેનનો હિસ્સો નથી માનતું. જે બાદ હવે મૉસ્કો આ અલગાવવાદી ક્ષેત્રોમાં જાહેરમાં સૈન્ય ટૂકડી મોકલી શકે છે. હવે મૉસ્કો એ તર્ક આપી શકે છે કે, તે એક સહયોગી દેશના રુપમાં યૂક્રેનની સામે આ માન્યતા આપેલા દેશોની રક્ષા કરવા માટે હસ્તક્ષેપ કરી શકે છે.&nbsp;</p> <p>એક રશિયાન સંસદ સભ્ય અને પૂર્વ ડોનેત્સક રાજનીતિક નેતા, એલેક્ઝેંડર બોરોડાઈએ ગયા મહિને રોઈટરને જણાવ્યું હતું કે, અલગાવવાદી ડોનેત્સક અને લુહાંસ્કના ક્ષેત્રના કેટલાક ભાગો જે યૂક્રેનના નિયંત્રણ હેઠળ છે તેમાં નિયંત્રણ કરવા માટે રશિયાની મદદ કરવા માટે વિચારશે. જો એવું થયું તો, રશિયા અને યૂક્રેન વચ્ચે સૈન્ય સંઘર્ષ થઈ શકે છે.&nbsp;</p>

from world https://ift.tt/c2Z1tsb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...