મુખ્ય સામગ્રી પર જાઓ

કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ ટીપ્પણીના પગલે ભારતીયો તૂટી પડતાં હ્યુંડઈ કંપનીએ શું કરવી પડી સ્પષ્ટતા ?

<p><strong>નવી દિલ્હીઃ</strong> પાકિસ્તાની હ્યૂન્ડાઇ તરફથી &lsquo;આઝાદ કાશ્મીર&rsquo; પર વિવાદિત પૉસ્ટ વાયરલ થયા બાદ કંપનીનો સોશ્યલ મીડિયા પર ખુબ વિરોધ થઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર #BoycottHyundai ટ્રેન્ડ થયા બાદ હવે ભારતની હ્યૂન્ડાઇએ પોતાનુ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. જોકે, આ નિવેદન એવા સમયે આવ્યુ છે, જ્યારે ના કંપનીએ કોઇ માફી માંગી છે અને ના પાકિસ્તાન હ્યૂન્ડાઇ પર એક્શન લેવાની કોઇ વાત કહેવામાં આવી છે.</p> <p><strong>હ્યૂન્ડાઇ કંપનીએ કરવી પડી સ્પષ્ટતા-</strong><br />પોતાના નિવેદનમાં કંપનીએ કહ્યું- હ્યૂન્ડાઇ મૉટર ઇન્ડિયા ભારતીય માર્કેટ માટે 25 વર્ષથી વધુ સમયથી કમિટેડ છે અને રાષ્ટ્રવાદની ઠોસ ભાવસાની સાથે મજબૂતીથી ઉભી રહી છે. અમને સોશ્યલ મીડિયાની એક એવી પૉસ્ટથી જોડવામાં આવી રહ્યાં છે, જેની સાથે અમારે કોઇ લેવા દેવા નથી. આ ભારત જેવા મહાન દેશ માટે અમારી સેવા અને બેમિસાલ કમિટમેન્ટ પર આઘાત છે. કોઇપણ અસંવેદનશીલ વાતચીત માટે તેની ઝીરો ટૉલરેન્સ પૉલીસી છે, અને તે તેમની નિંદા કરે છે. ભારત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા તરીકે, અમે દેશની સાથે સાથે નાગરિકોના સારા માટે પોતાનો પ્રયાસ ચાલુ રાખીશું.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Official Statement from Hyundai Motor India Ltd.<a href="https://twitter.com/hashtag/Hyundai?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Hyundai</a> <a href="https://twitter.com/hashtag/HyundaiIndia?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#HyundaiIndia</a> <a href="https://t.co/dDsdFXbaOd">pic.twitter.com/dDsdFXbaOd</a></p> &mdash; Hyundai India (@HyundaiIndia) <a href="https://twitter.com/HyundaiIndia/status/1490339716822183943?ref_src=twsrc%5Etfw">February 6, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>કઇ રીતે થયો હતો વિવાદ-</strong><br /><strong>હ્યુંડઈ કંપનીએ કાશ્મીર વિશે શું કરી વિવાદાસ્પદ કોમેન્ટ કે ભારતમાં હ્યુંડઈના બહિષ્કારની માંગ થઈ ગઈ ટ્રેન્ડ ?</strong></p> <p>ભારત-પાકિસ્તાનનુ ઘર્ષણ વર્ષો જુનુ છે, કાશ્મીર મુદ્દાને લઇને અવારનવાર પાકિસ્તાન તરફથી વિચિત્ર કૉમેન્ટો આવતી રહે છે, અને ભારત પણ તેનો જરદાર જવાબ આપે છે. પાકિસ્તાન સતત કાશ્મીરમાં પોતાના આતંકી સંગઠનો દ્વારા આતંક ફેલાવવાનુ કામ કરે છે. ભારત કાશ્મીર મુદ્દાને ક્યારેય હળવાશથી નથી લેતુ, ભારતીયો પણ કાશ્મીર મુદ્દાને લઇને ગંભીર છે, ત્યારે હાલમાં મૉટર કંપની હ્યૂન્ડાઇ ભારતીયના નિશાને ચઢી છે. હ્યૂન્ડાઇએ કાશ્મીર મુદ્દે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેને લઇને આખા દેશમાં વિરોધ પેદા થયો છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/JNXAzHw" /></p> <p><strong>પાકિસ્તાન હ્યૂન્ડાઇના કાશ્મીર પર એક ટ્વીટથી ટ્વીટર પર ધમાસાન-</strong><br />આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કંપની હ્યૂન્ડાઇની પાકિસ્તાની શાખાના એક ટ્વીટના કારણે ટ્વીટર પર ધમાસાન મચી ગયુ છે. આ ટ્વીટ બાદ ભારતમાં ટ્વીટર પર બૉયકૉટ હ્યૂન્ડાઇ ટ્રેન્ડ થવા લાગ્યુ છે. ખરેખરમાં પાકિસ્તાન હ્યૂન્ડાઇના ટ્વીટમાં વિવાદાસ્પદ વાત હતી, જેના પર આખો વિવાદ થયો. હવે આ ટ્વીટને ડિલીટ કરી દેવામાં આવ્યુ છે.</p> <p>હ્યૂન્ડાઇ પાકિસ્તાનના ટ્વીટર પર થયેલી પૉસ્ટમાં લખવામાં આવ્યુ હતુ- આવો આપણા કાશ્મીરી ભાઇઓના બલિદાનને યાદ કરીએ અને તેના સમર્થનમાં ઉભા રહીએ, જેનાથી સ્વતંત્રતા માટે તે પોતાનો સંઘર્ષ ચાલુ રાખે.&nbsp;</p> <p><strong>ભારતીયો ટ્વીટ પર ગિન્નાયા-</strong><br />પાકિસ્તાનના સ્વાંગમાં કરવામાં આવેલુ હ્યૂન્ડાઇના ટ્વીટ પર આંતરરાષ્ટ્રીય કંપની હોવાના નાતે ધમાલ મચી ગઇ છે. ભારતીય યૂઝર્સ હ્યૂન્ડાઇ પાકસ્તાનને રાજનીતિક રીતે અજમાવવામાં માટે જબરદસ્ત ગિન્નાયા છે. ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને આના માટે માફી માંગવાની માંગ કરી છે. કંપિલ મિશ્રાએ ચેતવ્યા છે કે જો કંપની આ માટે માફી નહીં માગે તો કંપની મોટુ નાણાંકીય નુકસાન વેઠવુ પડશે. સાથે જ તેની બ્રાન્ડ વેલ્યૂને મોટો ધક્કો લાગશે.</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/Nfwmihk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...