મુખ્ય સામગ્રી પર જાઓ

સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત

<p>&nbsp;&nbsp;વોશિંગ્ટનઃ અમેરિકન સૈન્યના એક ઓપરેશનમાં આઇએસઆઇએસ ચીફ અબુ ઇબ્રાહિમ અલ-હાશઇમી અલ-કુરૈશી માર્યો ગયો છે. અમેરિકન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીના મતે આતંકી અલ કુરેશીએ પોતાને પરિવાર સહિત બોમ્બથી ઉડાવી દીધો હતો. મિશન દરમિયાન છ બાળકો અને ચાર મહિલાઓ સહિત 13 માર્યા ગયા છે. મિશનમાં તમામ અમેરિકન સુરક્ષિત પાછા ફર્યા હતા. રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. આ આખુ સૈન્ય ઓપરેશન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને રાષ્ટ્રપતિની નેશનલ સિક્યોરિટી ટીમે લાઇવ જોયું હતું.</p> <p>&nbsp;બાઇડેને પોતાના ટ્વિટમાં&nbsp; જણાવ્યું હતુ કે ગઇકાલે મારા નિર્દેશ પર અમેરિકન સૈન્ય દળોએ સફળતાપૂર્વક એક આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આપણા સશસ્ત્ર દળોને બહાદુરી માટે ધન્યવાદ. અમે આઇએસઆઇએસના નેતા અબુ ઇબ્રાહિમ અલ હાશિમી અલ કુરેશીને યુદ્ધના મેદાન પરથી હટાવી દીધો હતો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Last night at my direction, U.S. military forces successfully undertook a counterterrorism operation. Thanks to the bravery of our Armed Forces, we have removed from the battlefield Abu Ibrahim al-Hashimi al-Qurayshi &mdash; the leader of ISIS.<br /><a href="https://ift.tt/JLy5dBEqt> &mdash; President Biden (@POTUS) <a href="https://twitter.com/POTUS/status/1489219116732928004?ref_src=twsrc%5Etfw">February 3, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>&nbsp;વ્હાઇટ હાઉસે કહ્યું કે અબુ ઇબ્રાહિમ અલ હાશિમી અલ-કુરેશીએ બોમ્બથી પોતાને અને પોતાના પરિવારના સભ્યોને ઉડાવ્યા હતા. આ મિશનમાં 24 કમાન્ડો સામેલ હતા જે જેટ, રીપર ડ્રોન અને હેલિકોપ્ટર ગનશીપ સાથે હતા. અમેરિકન કમાન્ડોએ આતંકીના ઘરને ઘેરી લીધું હતું અને મહિલાઓ અને બાળકોને બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અલ કુરેશીએ આત્મઘાતી હુમલો કર્યો હતો.</p> <p>&nbsp;સ્થાનિક નિવાસીઓ અને કાર્યકર્તાઓના મતે લડાઇમાં અનેક નાગરિકો માર્યા ગયા છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અને સીરિયન સિવિલ ડિફેન્સે અનેક મહિલાઓ અને બાળકો સહિત 13ના મોત થયા છે. અલ-કુરેશી આઇએસઆઇએસના પૂર્વ ચીફ અબુ બકર અલ બગદાદીના મોત બાદ સંગઠનનો નેતા બન્યો હતો.</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/sHBF2vmYr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...