મુખ્ય સામગ્રી પર જાઓ

રશિયાના હુમલા બાદ NATOની મોટી જાહેરાત, યુક્રેન પાસે સહયોગી દેશોમાં તૈનાત કરાશે આર્મી

<p>યુક્રેન પર રશિયાના હુમલા બાદ NATO એ મોટી જાહેરાત કરી છે. નાટો ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના હુમલાને પગલે યુએસ પ્રમુખ જો બાઇડેન સહિતના નેતાઓએ સહયોગી દેશોની સુરક્ષા માટે સૈનિકો તૈનાત કરવા માટે સહમતિ સધાઇ છે.</p> <p>NATO ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે જણાવ્યું હતું કે નેતાઓએ NATO દેશોના સૈન્યની કેટલીક ટૂકડીઓ મોકલવાનો નિર્ણય લીધો છે. &nbsp;જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે કેટલા સૈનિકો તૈનાત કરવામાં આવશે. પરંતુ તેમણે કહ્યું આકાશ, જમીન અને સમુદ્ર શક્તિનો સમાવેશ થાય છે. રશિયાના રોમાનિયામાં એક જહાજ પર થયેલા હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોમાનિયા NATOનો&nbsp; સભ્ય દેશ છે.</p> <p>જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું હતું કે રશિયાનો હેતુ યુક્રેન પૂરતો મર્યાદિત નથી. આવી સ્થિતિમાં સહયોગી દેશોમાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. &nbsp;આ માત્ર યુક્રેનમાં નિર્દોષ લોકો પર વિનાશક રીતે ભયાનક હુમલો નથી, પરંતુ તે સમગ્ર યુરોપિયન સુરક્ષા વ્યવસ્થા પર પણ હુમલો છે, અને તેથી જ અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.</p> <p>&nbsp;તેમણે કહ્યું કે રશિયાનો હેતું યુક્રેનની સરકાર બદલવાનો છે. યુક્રેનના સશસ્ત્ર દળો પ્રત્યે હું મારો&nbsp; આદર વ્યક્ત કરવા માંગુ છું, જેઓ ખરેખર વિશાળ આક્રમણકારી રશિયન સેના સામે ઊભા રહીને તેમની બહાદુરી અને હિંમત પુરવાર કરી રહ્યા છે.</p> <p><strong>&nbsp;</strong></p> <p><strong><a href="https://ift.tt/RMKfjbh : 'યુક્રેનમાં ટેક્સી ડ્રાઇવર ગુજરાતી યુવક સહિત ગર્ભવતીને અધવચ્ચે છોડીને જતો રહ્યો, ગર્ભવતી મહિલાને પેઇન ચાલું થઈ ગયું છે'</a></strong></p> <p><strong><a href="https://ift.tt/GJsywDj રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ</a></strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/ahmedabad/gir-lion-arrived-in-ahmedabad-district-from-bhavnagar-attack-on-man-758275">ભાવનગરથી સિંહ અમદાવાદ પંથક પહોંચી ગયો, ગુંદાળામાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો</a></strong></p> <p><strong><a href="https://ift.tt/30YTDsj birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના</a></strong></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/BD0scMl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...