મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine Conflict: પુતિનનું મોટુ નિવેદન- યૂક્રેન સંઘર્ષને ઉકેલવા શાંતિ યોજના માટે કોઈ સંભાવના નથી

<p>Russia Ukraine Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ સોમવારે કહ્યું હતું કે તેમને &nbsp;હવે એવું નથી લગાતુ &nbsp;કે ફ્રાન્સ (France), જર્મની (Germany)અને કિવ(Kyiv)ની સહમિત સાથે 2015ની એક મહત્વપૂર્ણ યોજના યુક્રેનના અલગતાવાદી સંઘર્ષને ઉકેલવામાં મદદ કરી શકે છે.</p> <p>પુતિને તેમની સુરક્ષા પરિષદને કહ્યું, "અમે સમજીએ છીએ કે 2015 મિન્સ્ક શાંતિ સમજૂતી (2015 Minsk peace accords)- બેલારુસની રાજધાનીમાં યુક્રેનની સેના અને દેશના પૂર્વમાં મોસ્કો સમર્થક બળવાખોરો વચ્ચેની લડાઈને સમાપ્ત કરવા માટેનો કરાર - અમલીકરણ માટે કોઈ અવકાશ નથી."</p> <p><strong>રશિયા-યુક્રેન તણાવ ચરમ પર</strong></p> <p>પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રવિવારે, રશિયાએ યુક્રેનની ઉત્તરી સરહદો નજીક સૈન્ય અભ્યાસમાં વધારો કર્યો હતો. &nbsp;તેણે યૂક્રેનની ઉત્તરી સરહદ પાસેના બેલારુસમાં લગભગ 30,000 સૈનિકો &nbsp;તૈનાત કર્યા છે, સાથે જ &nbsp;યૂક્રેનની સરહદો પર &nbsp;150,000 સૈનિકો, યુદ્ધ વિમાનો અને અન્ય સાધનો યુક્રેનની સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે. કિવની વસ્તી લગભગ 30 મિલિયન છે.</p> <p><strong>યુક્રેનની સેનાએ એક સૈનિકના મોતની માહિતી આપી હતી</strong></p> <p>યુક્રેનની સેનાએ શનિવારે અઠવાડિયામાં પ્રથમ સૈનિકના મૃત્યુની જાણ કરી હતી અને મોસ્કો સમર્થિત બળવાખોરો પર ઝડપથી વધતા હુમલાનો આરોપ મૂક્યો હતો. પૂર્વીય યુક્રેન માટે સંયુક્ત સૈન્ય કમાન્ડે જણાવ્યું હતું કે રશિયન સરહદની નજીકના બે અલગતાવાદી વિસ્તારો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ક્ષેત્રમાં ઘાતક છરા લાગવાથી &nbsp;એક સૈનિકનું મૃત્યુ થયું હતું. યુક્રેનની કટોકટી સેવાએ શુક્રવારે જણાવ્યું હતું કે હુમલાની એક લહેર &nbsp;દરમિયાન તેના બે કામદારો ઘાયલ થયા હતા. બીજી તરફ બળવાખોર નેતાઓએ યુક્રેની &nbsp;સશસ્ત્ર દળો પર તેમના બે અલગતાવાદી પ્રદેશોને બળ દ્વારા પાછા લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કિવે આ વાતને નકારી કાઢી હતી.</p>

from world https://ift.tt/QlN7FRf

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...