મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine Conflict: રશિયા બહાર સેનાનો ઉપયોગ કરી શકે છે પુતિન, સંસદે આપી મંજૂરી

<p>મોસ્કોઃ રશિયન સંસદના ઉપલા ગૃહે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દેશની બહાર સૈન્યનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. પુતિને આ અંગે સંસદના ઉપલા ગૃહને પત્ર લખ્યો હતો.</p> <p>આ પહેલા &nbsp;નાયબ સંરક્ષણ મંત્રી નિકોલે પંકોવ (Nikolay Pankov)એ ચેમ્બરના એક સત્રમાં જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના ઉપલા ગૃહ(Russia's upper house)ને યુક્રેનમાં અલગતાવાદીઓ(separatists) ને ટેકો આપવા માટે દેશની બહાર સૈન્યના ઉપયોગને મંજૂરી આપવા કહ્યું છે. પુતિનની વિનંતી પર આયોજિત ફેડરેશન કાઉન્સિલના અનિશ્ચિત સત્ર દરમિયાન, નાયબ સંરક્ષણ પ્રધાને કહ્યું: "વાતચીત અટકી ગઈ છે. યુક્રેની નેતૃત્વએ હિંસા અને રક્તપાતનો માર્ગ અપનાવ્યો છે."</p> <p>રશિયાએ બે પ્રદેશોને દેશની માન્યતા આપી</p> <p>નોંધનીય છે કે એક દિવસ અગાઉ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વી યુક્રેનમાં બે રશિયન સમર્થિત અલગતાવાદી વિસ્તારો - 'ડોનેટ્સક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક' -ને "સ્વતંત્ર" દેશ તરીકે માન્યતા આપી હતી. એટલું જ નહીં, પુતિને રશિયન દળોને પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોમાં &lsquo;શાંતિ જાળવવા&rsquo; આદેશ આપ્યો છે. આ આદેશને બંને વિસ્તારોમાં રશિયન દળોની તૈનાતી તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બે પ્રદેશોને માન્યતા આપવાના વિરોધમાં અમેરિકા અને તેના યુરોપીય સહયોગી દેશો રશિયા પર પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે.</p> <p>રશિયા અને યુક્રેનનો વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન આજે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને મોટી જાહેરાત કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ પ્રમાણે, યુકેના પીએમ બોરિસ જોહન્સને પાંચ રશિયન બેંકો પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. મોસ્કોમાં સૈના તૈનાત કરવામાં આવતાં તેમણે આ પગલું લીધું છે.</p> <p>બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે સુરક્ષા વડા સાથેની સવારની બેઠક પછી સંસદમાં રશિયા સામે આર્થિક પ્રતિબંધોના પ્રથમ અવરોધનું વચન આપ્યું હતું. પીએમ જ્હોન્સને પત્રકારોને જણાવ્યું હતું કે, "આ (પ્રતિબંધો) રશિયાને ઘણી અસર કરશે અને હુમલાની સ્થિતિમાં અમે ઘણું બધું કરવાના છીએ. એમાં કોઈ શંકા નથી કે જો રશિયન કંપનીઓને યુકેના &nbsp;બજારોમાંથી મૂડી એકત્ર કરતી અટકાવવામાં આવશે તો તેને નુકસાન થવાનું શરૂ થશે.</p> <p><strong>પુતિનનો યુક્રેન પર હુમલો કરવાનો ઇરાદો'</strong></p> <p>બ્રિટીશ પીએમએ કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કરવાનો ઈરાદો ધરાવે થછે. આવું પગલું વિનાશક હશે. તે કોઈપણ અન્ય યુરોપિયન દેશને જીતવાનો પ્રયાસોમાં સફળ ન થવા જોઈએ.</p>

from world https://ift.tt/3LQtFZo

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...