મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine Conflict: રશિયા બહાર સેનાનો ઉપયોગ કરી શકે છે પુતિન, સંસદે આપી મંજૂરી

<p>મોસ્કોઃ રશિયન સંસદના ઉપલા ગૃહે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દેશની બહાર સૈન્યનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. પુતિને આ અંગે સંસદના ઉપલા ગૃહને પત્ર લખ્યો હતો.</p> <p>આ પહેલા &nbsp;નાયબ સંરક્ષણ મંત્રી નિકોલે પંકોવ (Nikolay Pankov)એ ચેમ્બરના એક સત્રમાં જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના ઉપલા ગૃહ(Russia's upper house)ને યુક્રેનમાં અલગતાવાદીઓ(separatists) ને ટેકો આપવા માટે દેશની બહાર સૈન્યના ઉપયોગને મંજૂરી આપવા કહ્યું છે. પુતિનની વિનંતી પર આયોજિત ફેડરેશન કાઉન્સિલના અનિશ્ચિત સત્ર દરમિયાન, નાયબ સંરક્ષણ પ્રધાને કહ્યું: "વાતચીત અટકી ગઈ છે. યુક્રેની નેતૃત્વએ હિંસા અને રક્તપાતનો માર્ગ અપનાવ્યો છે."</p> <p>રશિયાએ બે પ્રદેશોને દેશની માન્યતા આપી</p> <p>નોંધનીય છે કે એક દિવસ અગાઉ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વી યુક્રેનમાં બે રશિયન સમર્થિત અલગતાવાદી વિસ્તારો - 'ડોનેટ્સક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક' -ને "સ્વતંત્ર" દેશ તરીકે માન્યતા આપી હતી. એટલું જ નહીં, પુતિને રશિયન દળોને પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોમાં &lsquo;શાંતિ જાળવવા&rsquo; આદેશ આપ્યો છે. આ આદેશને બંને વિસ્તારોમાં રશિયન દળોની તૈનાતી તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બે પ્રદેશોને માન્યતા આપવાના વિરોધમાં અમેરિકા અને તેના યુરોપીય સહયોગી દેશો રશિયા પર પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે.</p> <p>રશિયા અને યુક્રેનનો વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન આજે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને મોટી જાહેરાત કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ પ્રમાણે, યુકેના પીએમ બોરિસ જોહન્સને પાંચ રશિયન બેંકો પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. મોસ્કોમાં સૈના તૈનાત કરવામાં આવતાં તેમણે આ પગલું લીધું છે.</p> <p>બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે સુરક્ષા વડા સાથેની સવારની બેઠક પછી સંસદમાં રશિયા સામે આર્થિક પ્રતિબંધોના પ્રથમ અવરોધનું વચન આપ્યું હતું. પીએમ જ્હોન્સને પત્રકારોને જણાવ્યું હતું કે, "આ (પ્રતિબંધો) રશિયાને ઘણી અસર કરશે અને હુમલાની સ્થિતિમાં અમે ઘણું બધું કરવાના છીએ. એમાં કોઈ શંકા નથી કે જો રશિયન કંપનીઓને યુકેના &nbsp;બજારોમાંથી મૂડી એકત્ર કરતી અટકાવવામાં આવશે તો તેને નુકસાન થવાનું શરૂ થશે.</p> <p><strong>પુતિનનો યુક્રેન પર હુમલો કરવાનો ઇરાદો'</strong></p> <p>બ્રિટીશ પીએમએ કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કરવાનો ઈરાદો ધરાવે થછે. આવું પગલું વિનાશક હશે. તે કોઈપણ અન્ય યુરોપિયન દેશને જીતવાનો પ્રયાસોમાં સફળ ન થવા જોઈએ.</p>

from world https://ift.tt/3LQtFZo

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...