મુખ્ય સામગ્રી પર જાઓ

Russia-Ukraine War Live Update : રશિયન રાષ્ટ્રપતિએ ન્યૂક્લિયર ફોર્સને કરી હાઇ એલર્ટ, રશિયા અને યુક્રેન બેલારૂસમાં વાતચીત માટે તૈયાર

<p>યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દિવસે ને દિવસે સ્થિતિ બદલાઈ રહી છે. રશિયાએ ન્યુક્લિયર ડેટરેન્ટ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. ન્યુક્લિયર મોનિટરિંગ એજન્સી એક બેઠક યોજશે, જેમાં 35 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. અમેરિકાએ રશિયાના આ પગલાને સંયુક્ત રાષ્ટ્રમાં અસ્વીકાર્ય ગણાવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તે યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીને રોકવાના પ્રયાસો ચાલુ રાખશે.</p> <p>આ બધાની વચ્ચે રશિયા અને&nbsp; યુક્રેન વાતચીત&nbsp; માટે તૈયાર થયા છે. યૂક્રેનનું પ્રતિનિધિમંડળ બેલારૂસ રવાના થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ રવિવારે બેલારુસના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી હતી. તેઓએ બેલારુસના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ રશિયા સાથે બિનશરતી વાતચીત માટે તૈયાર છે. રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વાતચીત માટે નિર્ધારિત સ્થળે પહોંચવાનું શરૂ કરી દીધું છે. જો કે હજુ સુધી વાતચીત શરૂ થઈ નથી.</p> <p>જોકે, રશિયા તરફથી કહેવામાં આવ્યું કે તેઓ વાતચીત માટે હુમલાઓ બંધ નહીં કરે. રશિયાના રાષ્ટ્રપતિએ પણ સંરક્ષણ મંત્રાલયને ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સને હાઈ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે.</p> <p>સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ UNGA ખાતે યુક્રેન પર કટોકટી વિશેષ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભમાં, 15 સભ્ય દેશોમાંથી 11 દેશોએ તરફેણમાં મતદાન કર્યું જ્યારે માત્ર રશિયાએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ચીન, ભારત અને સંયુક્ત આરબ અમીરાતે મતદાનમાં ભાગ લીધો ન હતો. અમેરિકાના સમયાનુસાર, UNGA પ્રમુખ અબ્દુલ્લા શાહિદ 28 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 10 વાગ્યે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મહાસભાના 11મા વિશેષ સત્રની અધ્યક્ષતા કરશે.</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/05wSKL2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...