મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine war protest: યુક્રેન પર રશિયાના હુમલાનો વિરોધ, બર્લિનમાં એક લાખ લોકોએ નોંધાવ્યો વિરોધ

<p>કીવઃ યુક્રેન પર રશિયાના હુમલાઓ સતત ચાલી રહ્યા છે. યુક્રેનના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 198 નાગરિકોના મોત થયા છે. યુક્રેન પર હુમલાને લઇને દુનિયાભરમાં રશિયાનો વિરોધ થઇ રહ્યો છે. રશિયાના શહેરોમાં પણ લોકો રસ્તા પર ઉતરી પોતાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિરોધ કરી રહ્યા છે.</p> <p>બીજી તરફ જર્મનીની રાજધાની બર્લિનમાં પણ સામાન્ય લોકો રસ્તા પર ઉતરી રશિયાનો વિરોધ કરી રહ્યા છે. લગભગ એક લાખથી વધુ લોકોએ રશિયાના હુમલાનો વિરોધ કરી અને યુક્રેન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા રેલી કાઢી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A pro-Ukraine rally was held in front of the White House on Feb 27, urging Russian President Vladimir Putin to call off <a href="https://twitter.com/hashtag/RussiaUkraineConflict?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#RussiaUkraineConflict</a>; also calling on US President Joe Biden to take stronger actions. <a href="https://t.co/UklbmX5J6A">pic.twitter.com/UklbmX5J6A</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1498055684440870912?ref_src=twsrc%5Etfw">February 27, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કલેવાએ પ્રદર્શનકારીઓના ફોટો શેર કરતા લખ્યું કે આપણે તમામ લોકોએ રશિયા પર ત્યાં સુધી દબાણ કરતું રહેવું પડશે જ્યાં સુધી રશિયાની સેના યુક્રેનમાંથી બહાર નથી થઇ જતી.</p> <p>બર્લિનમાં એક લાખથી વધુ પ્રદર્શનકારી રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો યુક્રેન પર રશિયાના હુમલાનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શનના કારણે જર્મનીની રાજધાની બર્લિનમાં અનેક સ્થળો પર ટ્રેન અને અન્ય સર્વિસ પણ પ્રભાવિત રહી હતી. પ્રદર્શનકારીઓના હાથમાં 'Stop the War', Putin's last war, 'We stand with Ukraine' જેવા પ્લેકાર્ડ હતા.</p> <p><strong>બ્રિટનમાં પણ&nbsp; વિરોધ પ્રદર્શન </strong></p> <p>બ્રિટનના અલગ અલગ હિસ્સાઓમાં હુમલાના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું. લંડનમાં રશિયન દૂતાવાસની સામે સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા.</p>

from world https://ift.tt/EDeb5jv

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...