મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine war protest: યુક્રેન પર રશિયાના હુમલાનો વિરોધ, બર્લિનમાં એક લાખ લોકોએ નોંધાવ્યો વિરોધ

<p>કીવઃ યુક્રેન પર રશિયાના હુમલાઓ સતત ચાલી રહ્યા છે. યુક્રેનના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 198 નાગરિકોના મોત થયા છે. યુક્રેન પર હુમલાને લઇને દુનિયાભરમાં રશિયાનો વિરોધ થઇ રહ્યો છે. રશિયાના શહેરોમાં પણ લોકો રસ્તા પર ઉતરી પોતાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિરોધ કરી રહ્યા છે.</p> <p>બીજી તરફ જર્મનીની રાજધાની બર્લિનમાં પણ સામાન્ય લોકો રસ્તા પર ઉતરી રશિયાનો વિરોધ કરી રહ્યા છે. લગભગ એક લાખથી વધુ લોકોએ રશિયાના હુમલાનો વિરોધ કરી અને યુક્રેન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા રેલી કાઢી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A pro-Ukraine rally was held in front of the White House on Feb 27, urging Russian President Vladimir Putin to call off <a href="https://twitter.com/hashtag/RussiaUkraineConflict?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#RussiaUkraineConflict</a>; also calling on US President Joe Biden to take stronger actions. <a href="https://t.co/UklbmX5J6A">pic.twitter.com/UklbmX5J6A</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1498055684440870912?ref_src=twsrc%5Etfw">February 27, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કલેવાએ પ્રદર્શનકારીઓના ફોટો શેર કરતા લખ્યું કે આપણે તમામ લોકોએ રશિયા પર ત્યાં સુધી દબાણ કરતું રહેવું પડશે જ્યાં સુધી રશિયાની સેના યુક્રેનમાંથી બહાર નથી થઇ જતી.</p> <p>બર્લિનમાં એક લાખથી વધુ પ્રદર્શનકારી રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો યુક્રેન પર રશિયાના હુમલાનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શનના કારણે જર્મનીની રાજધાની બર્લિનમાં અનેક સ્થળો પર ટ્રેન અને અન્ય સર્વિસ પણ પ્રભાવિત રહી હતી. પ્રદર્શનકારીઓના હાથમાં 'Stop the War', Putin's last war, 'We stand with Ukraine' જેવા પ્લેકાર્ડ હતા.</p> <p><strong>બ્રિટનમાં પણ&nbsp; વિરોધ પ્રદર્શન </strong></p> <p>બ્રિટનના અલગ અલગ હિસ્સાઓમાં હુમલાના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું. લંડનમાં રશિયન દૂતાવાસની સામે સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા.</p>

from world https://ift.tt/EDeb5jv

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...