મુખ્ય સામગ્રી પર જાઓ

Ukraine-Russia Conflict: યુક્રેનના રાષ્ટ્રપતિએ વધતા તણાવ વચ્ચે પુતિનને શેનો આપ્યો પ્રસ્તાવ ? જાણો વિગત

<p><strong>Ukraine Offers Russia To Talk:</strong> &nbsp;યુક્રેન-રશિયા તણાવ વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ શનિવારે કટોકટી ઉકેલવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે બેઠકનો પ્રસ્તાવ મૂક્યો. ઝેલેન્સકીએ મ્યુનિક સુરક્ષા પરિષદમાં કહ્યું"મને ખબર નથી કે રશિયાના રાષ્ટ્રપતિ શું ઈચ્છે છે, તેથી, હું તેને મીટિંગની ઓફર કરું છું." ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા વાટાઘાટો માટે સ્થળ પસંદ કરી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, "યુક્રેન સંકટના શાંતિપૂર્ણ નિરાકરણ માટે માત્ર રાજદ્વારીનો માર્ગ અપનાવશે." જો કે, ઝેલેન્સકીના પ્રસ્તાવ પર રશિયા તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.</p> <p><strong>યુક્રેનના ટોચના સૈન્ય અધિકારી પર તોપમારો</strong></p> <p>પૂર્વી યુક્રેનમાં સંઘર્ષ મોરચાના પ્રવાસ દરમિયાન યુક્રેનના ટોચના સૈન્ય અધિકારીઓને તોપમારો થયો હતો. અધિકારીઓએ તોપમારોથી બચવા માટે આ વિસ્તારમાં બનાવેલા બોમ્બપ્રૂફ શેલ્ટરમાં આશ્રય લીધો હતો. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના એક પત્રકારે આ માહિતી આપી. &nbsp;</p> <p><strong>યુક્રેને રશિયાના દાવાને "બનાવટી નિવેદન" ગણાવ્યું</strong></p> <p>યુક્રેન અને રશિયન સમર્થિત બળવાખોરો દ્વારા કબજે કરાયેલા બે પ્રદેશોએ એકબીજા પર તણાવ વધારવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાએ શનિવારે જણાવ્યું હતું કે પૂર્વી યુક્રેનના સરકાર હસ્તકના ભાગોમાંથી છોડવામાં આવેલા ઓછામાં ઓછા બે શેલ સરહદ પાર પડ્યા હતા. જો કે, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ આ દાવાને ફગાવી દીધો અને તેને "બનાવટી નિવેદન" ગણાવ્યું. તે જ સમયે, યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે ડોનેટ્સક પ્રદેશના સરકાર હસ્તકના ભાગમાં ગોળીબારમાં એક સૈનિકનું મૃત્યુ થયું હતું.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/BREAKING?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#BREAKING</a> OSCE monitors report 1,500 ceasefire violations in east Ukraine <a href="https://t.co/SSdSFFxQrC">pic.twitter.com/SSdSFFxQrC</a></p> &mdash; AFP News Agency (@AFP) <a href="https://twitter.com/AFP/status/1495117096467972097?ref_src=twsrc%5Etfw">February 19, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>રશિયન સમર્થક યુક્રેન બળવાખોરોના કાબૂમાં રહેલા લુહાન્સક શહેરમાં એક કારમાં વિસ્ફોટ થયો હતો. એના કારણે ગેસ પાઈપલાઈનમાં આગ ફાટી નીકળી હતી. ગેસ પાઈપલાઈનમાં આગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી.યુક્રેન-રશિયાની સરહદ નજીક યુક્રેનની હદમાં બનેલી આ દુર્ઘટના પછી આસપાસના સાત લાખ જેટલાં લોકોને સલામત સૃથળે ખસેડાયા હોવાનો દાવો થયો હતો. જોકે, એમાં જાનહાનિ થઈ હતી એ રાહતની બાબત હોવાનું યુક્રેને કહ્યું હતું. રશિયન સમર્થક યુક્રેનના બળવાખોરોએ સરહદે હુમલા શરૂ કર્યા હોવાથી યુક્રેનમાં આંતરિક તંગદિલી અને અરાજકતા વધી છે.</p> <p>રશિયન સમિર્થત બળવાખોરોએ તેનો શસ્ત્ર-સરંજામ ભેગો કરવા માંડયો છે. રશિયાને સ્પર્શતી પૂર્વી સરહદે યુક્રેનના બળવાખોરોના જૂથોએ લડવૈયાઓને એકઠા કરીને યુક્રેન ઉપર દબાણ વધાર્યું છે. એટલું જ નહીં, છેલ્લી 24 કલાકમાં બળવાખોરોએ સરહદે તૈનાત યુક્રેનના લશ્કરી અિધકારીઓને પણ નિશાન બનાવ્યા છે. જેમાં બેનાં મોત થયા હતા.</p>

from world https://ift.tt/EwdCJG4

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...