મુખ્ય સામગ્રી પર જાઓ

Ukraine Russia Crisis: યુક્રેન સંકટને લઇને ભારતીય વિદેશ મંત્રાલયે તૈયાર કર્યો કંન્ટ્રોલ રૂમ, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

<p>યુક્રેનઃ યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. &nbsp;રશિયન સૈનિકોને યુક્રેન સરહદ પરથી પાછા બોલાવવામાં આવ્યા હોવા છતાં તણાવ યથાવત છે. આ સમગ્ર વિવાદ પર અમેરિકા અને ચીન સતત નજર રાખી રહ્યા છે. દરમિયાન યુક્રેનમાં રહેતા હજારો ભારતીયોને લઈને પણ ચિંતા વધી રહી છે. અહીં રહેતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન હવે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.</p> <p>આ કંન્ટ્રોલ રૂમ &nbsp;યુક્રેનમાં રહેતા ભારતીયોના પરિવારો માટે વિદેશ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમનો હેલ્પલાઈન નંબર પણ લોકો માટે જાહેર કરાયો છે. જો કોઈને યુક્રેનમાં તેમના સંબંધીઓ વિશે માહિતી જોઈતી હોય તો તેઓ હેલ્પલાઈન નંબર 01123012113, 01123014104 અને 01123017905 પર કૉલ કરી શકે છે.</p> <p>આ સિવાય યુક્રેનમાં રહેતા લોકો માટે ભારતીય દૂતાવાસ (એમ્બેસી)નો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેની મદદથી આ લોકો ફ્લાઈટ્સ અને અન્ય વસ્તુઓની માહિતી એકત્ર કરી શકે છે. આ માટે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ +380997300428 અને 38099730483 નંબર પર કોલ કરી શકે છે. આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ રહેશે.</p> <p>નોંધનીય છે કે આ અગાઉ ભારતીય દૂતાવાસ દ્ધારા યુક્રેનમાં રહેતા લોકો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. જે અનુસાર અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ફ્લાઇટની સંખ્યા વધારવા માટે તમામ એવિએશન ઓથોરિટી અને એરલાઇન્સ સાથે વાતચીત ચાલી રહી છે. લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની મદદ માટે એમ્બેસીને ફોન કરી શકે છે.</p> <p>&nbsp;</p> <p><strong><a href="https://ift.tt/9p0SE4O SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક</a></strong></p> <p>&nbsp;</p> <p><strong><a href="https://ift.tt/82fXIxH 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત</a></strong></p> <p><strong><a href="https://ift.tt/Z3RNuwz Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક</a></strong></p> <p><strong><a href="https://ift.tt/081tmpK Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન</a></strong></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/uL9fIOc

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...