મુખ્ય સામગ્રી પર જાઓ

Ukraine Russia War Reason: શું યુક્રેન હકીકતમાં રશિયાનો જ એક ભાગ છે, સમગ્ર વિવાદનું મૂળ શું છે સમજો

<p>રશિયા તેમજ યુક્રેનની વચ્ચે ઘમાસાણ જંગ ચાલી રહી છે. બંને દેશોની સેના માર્ચા પર ખડી છે. ચારે બાજુ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં એ જાણવું જરૂરી છે. આ જંગનું મૂળ શું છે. બંને એકબીજાના દુશ્મન કેમ બની ગયા છે.</p> <p>સોવિયત સંઘના જમાનામાં એક સમયે મિત્ર રહી ચૂકેલા બંને પ્રાંત હવે એક બીજાના દુશ્મન છે.આ બંને દેશની સ્થિતિને અને તેના વિવાદને સમજવા માટે આ દસ મુદ્દાને સમજો.</p> <p>યુક્રેનની સીમા પશ્ચિમમાં યુરોપ અને પૂર્વ રશિયા સાથે જોડાયેલી છે. 1991 સુધી યૂક્રેન પૂર્વવર્તી સોવિયત સંઘનો ભાગ હતો.</p> <p>રશિયા અને યૂક્રેનની વચ્ચે તણાવ નવેમ્બર 2013માં ત્યારે શરૂ થયો હતો. જ્યારે યૂક્રેનના તત્કાલ રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચનો કીવમાં વિરોધ શરૂ થયો. જ્યારે તેને રશિયાનું સમર્થન હતું.</p> <p>યાનુકોવિચને અમેરિકા-બ્રિટન સમર્પિત પ્રદર્શકારીઓના વિરોધના કારણે ફેબ્રુઆરી 2014મમાં દેશ છોડીને ભાગવું પડ્યું હતું.</p> <p>આ તમામ ઘટનાથી નારાજ રશિયાએ યૂક્રેનના ક્રિમિયા પર &nbsp;કબ્જો કર્યો અને અહીં અલગતાવાદીનું મસર્થન મળ્યું. આ અલગતાવાદીઓએ પૂર્વી યૂક્રેનના મોટા ભાગ પર કબ્જો કર્યો.</p> <p>2014 બાદ રશિયા સમર્થક અલગતાવાદી અને યૂક્રેનની સેના વચ્ચે ડોનાવાસ પ્રાંતમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો.</p> <p>આ પહેલા જ્યારે 1991માં યુક્રેન સોવિયત સંઘથી અલગ થયું હતું. ત્યારે પણ કેટલીક વખત ક્રિમીયાને લઇને બંને દેશો વચ્ચે વિવાદ હતો.</p> <p>2014 બાદ રશિયા યૂક્રેનમાં સતત તણાવ વઘતા પશ્ચિમી દેશોઓ સમાધાન માટે પહેલ કરી. ફ્રાંસ અન જર્મનીએ 2015માં બેલારૂસની રાજધાની મિન્સ્કમાં બંને દેશો વચ્ચે શાંતિ અને સંઘર્ષ વિરામ પર કરાર થયા.</p> <p>હાલમાં યૂક્રેનમાં નાટોની વચ્ચે મિત્રતા વધતી ગઇ. યૂક્રેનના નાટો સાથે સારા સંબંધ છે.</p> <p>નાટો એટલે કે 'નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન'ની રચના 1949માં તત્કાલિન સોવિયત સંઘ દૂર &nbsp;માટે કરવામાં આવી હતી. નાટો સાથે યુક્રેનની નિકટતાથી &nbsp;રશિયાને ઉશ્કેરવાયું.</p> <p>અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના 30 દેશો નાટોના સભ્ય છે. જો કોઈ દેશ ત્રીજા દેશ પર હુમલો કરે છે, તો નાટોના તમામ સભ્ય દેશો એક થઈને તેની સામે લડે છે. રશિયા ઈચ્છે છે ,કે નાટો પોતાનો વિસ્તાર ન કરે. રાષ્ટ્રપતિ પુતિન આ માંગને લઈને યુક્રેન અને પશ્ચિમી દેશો પર દબાણ બનાવી રહ્યા હતા.</p> <p>છેવટે, અમેરિકા અને અન્ય દેશોના પ્રતિબંધોને ધ્યાનમાં લીધા વિના રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો. અત્યાર સુધી, નાટો, યુએસ અને અન્ય કોઈ દેશે યુક્રેનના સમર્થનમાં યુદ્ધમાં જોડાવાની જાહેરાત કરી નથી. તેઓ યુક્રેનને આડકતરી રીતે મદદ કરી રહ્યા છે, તેથી આ યુદ્ધ શું વળાંક લેશે તે કહેવું મુશ્કેલ છે. જો યુરોપ કે અમેરિકાના દેશો રશિયા સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરે છે તો સમગ્ર વિશ્વ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે</p>

from world https://ift.tt/rdbCuOZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...