મુખ્ય સામગ્રી પર જાઓ

Ukraine- Russia War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીએ હવે યુક્રેન છોડ્યું?, જાણો યુક્રેને શું દાવો કર્યો

<p><strong>Ukraine- Russia War:</strong> યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીએ હવે યુક્રેન છોડી દીધું હોવાનો દાવો થઈ રહ્યો છે. યુક્રેનના પૂર્વ રાજદ્વારી દિપક વોરાએ કહ્યું છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન છોડી દીધું છે. અત્યાર સુધી યુદ્ધમાં રશિયાને ટક્કર આપી રહેલા ઝેલેન્સકીએ હવે દેશ છોડતાં આ યુદ્ધના પરિણામમાં મોટો વળાંક આવ્યો છે. આ તરફ યુક્રેને દાવો કરતાં કહ્યું છે કે, અમારા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દેશ નથી છોડ્યો. બીજી તરફ યુક્રેન કહી રહ્યું છે કે, તેમના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સલામત સ્થળે ખસેડાયા છે. હાલ યુક્રેન પર હવાઈ હુમલો થવાની પુરી શક્યતા સેવાઈ રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.</p> <p>&nbsp;</p> <p><strong>9/11 સાથે તુલનાઃ</strong></p> <p>યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેના બધી રીતે યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. રશિયા તેની પાસે રહેલા આધુનિક હથિયારો, બોમ્બ, મિસાઈલનો ઉપયોગ કરીને યુક્રેનને હંફાવી રહ્યું છે. આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં એક બિલ્ડીંગ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલા બાદ યુક્રેનના ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં યુક્રેનના ગૃહમંત્રાલયે રશિયાએ કરેલા હુમલાની તુલના એમેરિકામાં થયેલા 9/11ના હુમલા સાથે કરી હતી.&nbsp;</p> <p>અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર પર આતંકવાદીઓએ હુમલો કરીને ટાવરને તોડી પાડ્યા હતા. કીવમાં આવેલી આવી જ એક ઈમારત પર રશિયાએ હુમલો કરતાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર જેવી હાલત હોય તેવા ફોટો યુક્રેનના ગૃહમંત્રાલયે પોસ્ટ કર્યા છે.</p> <p>&nbsp;</p> <p><strong>યુક્રેનનો રશિયાને વળતો જવાબઃ</strong></p> <p>છેલ્લા ત્રણ દિવસોથી સતત રશિયા યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. રશિયાની સેનાએ અત્યાર સુધી યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં મિસાઈલો અને બોમ્બનો મારો ચલાવ્યો છે. એક બાજુ રશિયન સૈનિકો જબરદસ્ત હુમલાઓ કરી રહ્યા છે તો બીજી તરફ યુક્રેને પણ પલટવાર કરવાનું મન બનાવી લીધું છે. હવે યુક્રેને દાવો કર્યો છે કે, તેમની સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધી 3500 રશિયન સૈનિકો, ડઝનની સંખ્યામાં ટેન્ક, 14 વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. આ સિવાય NATO દેશ પણ યુક્રેનની મદદમાં હથિયાર અને મેડિકલ સેવાઓ મોકલી રહ્યા છે.&nbsp;</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/ocv8bIs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...