મુખ્ય સામગ્રી પર જાઓ

રશિયા-યૂક્રેન યુદ્ધને લઇને UNSCમાં નિંદા પ્રસ્તાવ પર વૉટિંગ, ભારતે કોનુ લીધુ સ્ટેન્ડ ને શું કર્યુ, જાણો વિગતે

<p><strong>India on Russia-Ukraine War:</strong> યૂક્રેન (Ukraine)માં રશિયા (Russia) તરફથી કરવામા આવેલા હુમલા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર મતદાન માટે મોડી રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઇમર્જન્સી સત્ર બોલાવવામા આવ્યુ. આ સત્રમાં ભારત (India) અને ચીન (China)ના યૂક્રેન પર આક્રમણની નિંદા કરતા મતદાનથી દુર રહ્યાં. પ્રસ્તાવના પક્ષમાં 11 અને વિપક્ષમાં 1 મત પડ્યો.</p> <p><strong>અમેરિકાએ પુતિન પર પ્રતિબંધ લગાવવાની વાત કહી-</strong><br />આ બેઠકમાં ચર્ચા દરમિયાન અમેરિકાએ રશિયા હુમલાની નિંદા કરતા કહ્યું રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર પ્રતિબંધ લગાવવાની વાત કહી. તો બ્રિટેને આરોપ લગાવ્યો કે રશિયન ટેન્ક સામાન્ય લોકોને કચડી રહી છે. ભારતે આ દરમિયાન એકદમ સંતુલિત વલણ અપનાવતા કહ્યું કે, આ મુદ્દાને વાતચીતથી હલ કરવો જોઇએ, ભારતે કહ્યું કે આ વાતથી દુઃખ છે કે કૂટનીતિનો રસ્તો છોડી દેવામાં આવ્યો છે, આપણે તેના પર પાછા ફરવુ પડશે. આ તમામ કારણોથી ભારતે આ પ્રસ્તાવ પર દુર રહેવાનો ઓપ્શન પસંદ કર્યો.</p> <p>યુએનએસસીમાં ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તે જ સમયે, પશ્ચિમી દેશોએ કહ્યું કે આ પ્રસ્તાવ યુક્રેન વિરુદ્ધ આક્રમકતા અને કાર્યવાહી માટે છે. વૈશ્વિક મંચ પર રશિયાને અલગ ચીતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.</p> <p><strong>રશિયાએ વીટો વાપર્યો-&nbsp;</strong><br />ઉલ્લેખનીય છે કે, રશિયા પણ સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે. બીજી તરફ, ભારત, ચીન અને UAEએ હુમલાની નિંદા કરતા મતદાનમાં ભાગ લીધો ન હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ શુક્રવારે યૂક્રેન પરના રશિયન હુમલાને રોકવા અને સૈન્યને પરત બોલાવવાના ઠરાવ પર મતદાન કર્યું હતું. આ દરમિયાન રશિયાએ પ્રસ્તાવને વીટો કર્યો.&nbsp;</p> <p><strong>આ પણ વાંચો......&nbsp;</strong></p> <p><strong><a title="Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત" href="https://ift.tt/VLIy4t6" target="">Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત</a></strong></p> <p><strong><a title="IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો " href="https://ift.tt/nfoIEH5" target="">IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો </a></strong></p> <p><strong><a title="Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ" href="https://ift.tt/QE24WAS" target="">Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ</a></strong></p> <p><strong><a title="યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારી નવી એડવાઇરી જાહેર કરી, જાણો વિદ્યાર્થીઓને ક્યાં ન જવાની આપી સૂચના?" href="https://ift.tt/J1AlP7w" target="">યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારી નવી એડવાઇરી જાહેર કરી, જાણો વિદ્યાર્થીઓને ક્યાં ન જવાની આપી સૂચના?</a></strong></p> <p><strong><a title="Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના" href="https://ift.tt/7tUZrWC" target="">Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના</a></strong></p> <p>&nbsp;</p>

from world https://ift.tt/BPJ9AgR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...