મુખ્ય સામગ્રી પર જાઓ

WHOએ લોન્ચ કરી મોબાઇલ એપ, તમાકુની લત છોડવા માંગતા લોકોને કરશે મદદ

<p>નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે એક મોબાઈલ એપ્લિકેશન &lsquo;Quit Tobacco App&rsquo; લોન્ચ કરી છે જેનો હેતુ લોકોને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરવાનો છે. એપ લોન્ચ કરતી વખતે ઓર્ગેનાઈઝેશન ફોર સાઉથ-ઈસ્ટ એશિયાના ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે તમાકુ દરેક સ્વરૂપમાં ઘાતક છે અને આ એપમાં કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે જે તમાકુને છોડવા માંગતા લોકોને મદદ કરશે.</p> <p>તેમણે વધુમાં કહ્યું કે આ એપની મદદથી તમાકુનું સેવન કરતા લોકોને જાણકારી મળશે કે તમાકુ કેટલું જોખમી છે. એવા અનેક લોકો છે જે તમાકુ છોડવા માંગે છે પરંતુ તેમ કરી શકતા નથી. આવી સ્થિતિમાં &nbsp;આ એપ તેમના માટે મદદરૂપ સાબિત થશે.</p> <p>દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે</p> <p>ડબલ્યૂએચઓ દ્દારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રથમ એપ છે જે યુઝર્સને &nbsp;પોતાના લક્ષ્યો નક્કી કરવા, તમાકુની તડપને નિયંત્રિત કરવા અને તમાકુ છોડવાના તેમના નિર્ણયનું પાલન કરતા શીખવે છે. આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, એક અંદાજ મુજબ, તમાકુ વિશ્વમાં મૃત્યુ પાછળનું સૌથી મોટું કારણ છે. આ પ્રકારના મોતને ઇચ્છીએ તો રોકી શકાય છે. તમાકુના કારણે વિશ્વમાં &nbsp;દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે.</p> <p>તમાકુના કારણે દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં 1.6 મિલિયન લોકો મોતને ભેટ્યા છે. અહીં માત્ર તમાકુનું જ મોટા પ્રમાણમાં સેવન થતું નથી પરંતુ તે તેનો સૌથી મોટો ઉત્પાદક પણ છે. તમાકુના ઉપયોગ બિન-ચેપી રોગો અથવા બિન-સંચારી રોગો જેમ કે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ, ફેફસાના કોઈપણ ક્રોનિક રોગ માટેનું મુખ્ય જોખમી પરિબળ છે. કોરોનાના સમયમાં તમાકુનું સેવન કરનારા સંક્રમિતોની સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા પણ છે.</p> <p>ડબલ્યૂએચઓ ગ્લોબલ રિપોર્ટ ઓન ટ્રેડ્સ ઇન ટ્રેન્ડ્સ ઓફ ટોબેકો યુઝ 2000-2025 (ચોથી આવૃતિ,2021) અનુસાર ડબલ્યૂએચઓ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં તમાકુના ઉપયોગમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સૌથી વધુ 432 મિલિયન તમાકુનું સેવન કરનારાઓ અથવા 29 ટકા લોકોએ તમાકુનું સેવન કરવાનું ચાલુ રાખ્યું હતું. &nbsp;આ પ્રદેશમાં વૈશ્વિક સ્તરે 355 મિલિયનમાંથી 266 મિલિયન સ્મોકલેસ તમાકુનું સેવન કરે છે. ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ/ઈ-સિગારેટ, શીશા/હુક્કા જેવા નવા અને ઉભરતા ઉત્પાદનોનો વધતો ઉપયોગ તમાકુ નિયંત્રણ માટે વધારાના પડકારો છે.</p>

from world https://ift.tt/0kTzIpt

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...