મુખ્ય સામગ્રી પર જાઓ

કેન્દ્રિય મંત્રી વીકે સિંહ પોલેન્ડ-યુક્રેન સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા, જાણો શું કહ્યુ?

<p>નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ બુધવારે પોલેન્ડ-યુક્રેન સરહદ પર બુડોમિર્ઝની મુલાકાત લીધી જ્યાં તેઓ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા હતા અને &nbsp;અને તેમને ભોજન અને પાણીનું વિતરણ કર્યું હતું. આ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં પોલેન્ડમાં પ્રવેશ આપવામાં આવશે જ્યાંથી તેઓને ભારત મોકલવામાં આવશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Sharing few light moments with the Indian students in Budomierz at the Poland Ukraine border along with India's Ambassador to Poland - Ms. Nagma Mallick. Goes without saying that the morale of the students is high and I am impressed by their resilience. Jai Hind!<a href="https://twitter.com/hashtag/OperationGanga?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#OperationGanga</a> <a href="https://t.co/nB9KSW1ghZ">pic.twitter.com/nB9KSW1ghZ</a></p> &mdash; General Vijay Kumar Singh (@Gen_VKSingh) <a href="https://twitter.com/Gen_VKSingh/status/1498984609564213250?ref_src=twsrc%5Etfw">March 2, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>વીકે સિંહે ટ્વીટ કર્યું</strong></p> <p>પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા બાદ સિંહે ટ્વિટ કરી જણાવ્યું હતુ કે તેઓ થાકી ગયા છે પરંતુ વિદ્યાર્થીઓને રાહત છે કે તેમને તેમના વતન પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિંહે ટ્વીટમાં જણાવ્યું કે 'એ કહ્યા વિના કહી શકાય કે વિદ્યાર્થીઓનું મનોબળ ઊંચું છે અને હું તેમની ધીરજથી પ્રભાવિત છું, જય હિંદ.'</p> <p>સરકાર દ્ધારા યુક્રેનમાંથી&nbsp; ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે જે ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવ્યા છે તેમાં વિકે સિંહનો પણ સમાવેશ થાય છે. સિંહ અને પોલેન્ડમાં ભારતના રાજદૂત નગમા મલિક પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બુડોમિર્ઝની મુલાકાતે ગયા હતા.વોર્સો (પોલેન્ડ)માં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ પશ્ચિમ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે પોલેન્ડ સરહદ પર એક નવો એન્ટ્રી પોઈન્ટ બનાવ્યો છે.</p> <p>દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે લવિવ, ટેરનોપિલ અને પશ્ચિમ યુક્રેનના અન્ય સ્થળોએ ફસાયેલા અથવા રહેતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકો પોલેન્ડમાં ઝડપી પ્રવેશ માટે વહેલામાં વહેલી તકે બુડોમિર્ઝ બોર્ડર ચેક-પોઇન્ટ પર પહોંચી જાય. વૈકલ્પિક રીતે તેઓને હંગેરી અથવા રોમાનિયા માટે દક્ષિણ તરફ જવાની સલાહ આપવામાં આવી છે. &nbsp;અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોને શેહિની-મેડિકા સરહદ પાર ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.</p> <p>ભારતીય દૂતાવાસે તેના અધિકારીઓને મેડિકા અને બુડોમિર્ઝ સરહદી ચોકીઓ પર તૈનાત કર્યા છે જેથી તમામ સ્થળાંતર કરનારાઓને મળી શકાય અને ભારત પરત લાવી શકાય. દરમિયાન, સરકારના અન્ય વિશેષ દૂત કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે યુક્રેનની સરહદ નજીક સ્લોવાકિયાના કોસિસે પહોંચ્યા હતા.</p> <p><strong>યુક્રેનમાં ફસાયેલા ભારતીયોઓને લાવવા મોદી સરકારે શરૂ કર્યુ ઓપરેશન ગંગા</strong></p> <p>સ્લોવાકિયામાં ભારતના રાજદૂત વનલાલહુમા અને બ્રુસેલ્સમાં ભારતીય દૂતાવાસના પ્રથમ સચિવ પંકજ ફુકન પણ 'ઓપરેશન ગંગા' હેઠળ સ્થળાંતર મિશનની સરળ બનાવવા માટે ત્યાં પહોંચ્યા હતા.</p>

from world https://ift.tt/LuCjFgA

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...