મુખ્ય સામગ્રી પર જાઓ

રશિયા-યુક્રેન યુદ્ધઃ પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે, જાણો શું છે એજન્ડા

<p><strong>Russia Ukraine War:</strong> રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે બે તબક્કાની શાંતિ મંત્રણા થઈ હતી પરંતુ તેનું કંઈ ખાસ પરીણામ આવ્યું નહોતું. આજે બંને દેશો વચ્ચે શાંતિ પ્રયાસોને લઈને ત્રીજા રાઉન્ડની બેઠક થશે. આ દરમિયાન, ભારત સરકારના સૂત્રોને ટાંકીને આવી રહેલા સમાચાર મુજબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે.</p> <blockquote class="koo-media" style="background: transparent; padding: 0; margin: 25px auto; max-width: 550px;" data-koo-permalink="https://ift.tt/0LeuGYt"> <div style="padding: 5px;"> <div style="background: #ffffff; box-shadow: 0 0 0 1.5pt #e8e8e3; border-radius: 12px; font-family: 'Roboto', arial, sans-serif; color: #424242 !important; overflow: hidden; position: relative;"><a class="embedKoo-koocardheader" style="background-color: #f2f2ef !important; padding: 6px; display: inline-block; border-bottom: 1.5pt solid #e8e8e3; justify-content: center; text-decoration: none; color: inherit !important; width: 100%; text-align: center;" href="https://ift.tt/sNP4tu0" target="_blank" rel="noopener" data-link="https://ift.tt/BTw1EAx App</a> <div style="padding: 10px;"><a style="text-decoration: none; color: inherit !important;" href="https://ift.tt/Sm5EVdK" target="_blank" rel="noopener">Breaking - PM Narendra Modi will speak to President of Ukraine Volodymyr Zelenskyy on the phone this morning - GoI sources.</a> <div style="margin: 15px 0;">&nbsp;</div> - <a style="color: inherit !important;" href="https://ift.tt/xM7EOB8" target="_blank" rel="noopener">Prasar Bharati News Services (@pbns_india)</a> 7 Mar 2022</div> </div> </div> </blockquote> <p><img style="display: none; height: 0; width: 0;" src="https://ift.tt/R74ZCL9" /></p> <p> <script src="https://ift.tt/YWb9ZLj> </p> <p>રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. આ હુમલામાં અત્યાર સુધી યુક્રેનના ઘણા શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે, સાથે જ ઘણા લોકોના જીવ પણ ગયા છે. આ સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ રશિયા સામે હાર માનવા તૈયાર નથી. રશિયા-યુક્રેન વચ્ચેના આ વધતા તણાવને જોતા હવે ઈઝરાયલ, ફ્રાન્સ અને તુર્કી શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, રશિયા અને યુક્રેન આજે ત્રીજા રાઉન્ડની વાતચીત માટે બેઠક કરવાના છે. આ પહેલાં થયેલી બે રાઉન્ડની વાટાઘાટોનું કોઈ પરિણામ આવ્યું નથી.</p> <p>મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત બાદ ઈઝરાયલ પરત ફર્યાના કલાકો બાદ નેફ્તાલી બેનેટે કેબિનેટની બેઠક યોજી હતી. બેનેટે રવિવારે તેમની આ કેબિનેટની બેઠકમાં ઈઝરાયેલના વડાપ્રધાન નેફ્તાલી બેનેટે કહ્યું છે કે, તેમનો દેશ યુક્રેનને આ યુદ્ધનો કૂટનીતિક ઉકેલ શોધવામાં મદદ કરવાનું ચાલુ રાખશે, તેમ છતાં તેના પ્રયાસો સફળ થવાની સંભાવના નથી. આ દરમ્યાન પુતિને ફરી એકવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. ફ્રાન્સે કહ્યું હતું કે, તેમની વાતચીતમાં કંઈ ઉત્સાહજનક નહોતું.&nbsp;</p> <p>ઉલ્લેખનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન વિરુદ્ધ જાહેર કરેલા આ યુદ્ધને રોકવા માટે તૈયાર છે, પરંતુ તેમણે કહ્યું કે, યુદ્ધ ત્યારે જ રોકાશે જ્યારે યુક્રેન તેમની શરતોને સ્વીકારશે. આ દાવો તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથેની વાતચીતના આધારે કરવામાં આવ્યો છે. રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વાતચીત થઈ. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રવિવારે ટેલિફોન પર પુતિન સાથે વાત કરી હતી અને યુક્રેનમાં તાત્કાલિક સામાન્ય યુદ્ધવિરામની અપિલ કરી હતી.&nbsp;</p> <p>રશિયાની એક મોટી શરત છે કે, યુક્રેન (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) નાટોનું સભ્ય ના બને. રશિયા ઘણા વર્ષોથી કહે છે કે, યુક્રેન જે ઈચ્છે તે કરે, પરંતુ તેણે નાટોમાં જોડાવું જોઈએ નહીં. રશિયાનો દાવો છે કે, યુક્રેન નાટોનું સભ્ય બનશે તો રશિયાની સુરક્ષા માટે ખતરો છે. નોંધનીય છે કે, નિષ્ણાતો માને છે કે, યુક્રેન સાથે રશિયાના યુદ્ધનું નાટો જ મુખ્ય કારણ છે. રશિયા-યુક્રેનના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 15 લાખ લોકો વિસ્થાપિત થયા છે. આ સાથે સેંકડો સૈનિકો શહીદ થયા છે.&nbsp;</p>

from world https://ift.tt/2VoA5hp

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...