મુખ્ય સામગ્રી પર જાઓ

Russia-Ukraine War: બાઇડનની ચેતવણી- જો NATO દેશો સાથે રશિયાનું યુદ્ધ શરૂ થયુ તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે

<p>વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે જો રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો તેને ગંભીર કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે અમેરિકા યુક્રેનમાં રશિયા સામે લડશે નહીં. નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ થશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે.</p> <p><strong>રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં.</strong></p> <p>&nbsp;નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેનમાં સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું. 27 ફેબ્રુઆરીના રોજ મોસ્કોએ યુક્રેન, ડનિટ્સ્ક અને લુહાન્સ્કના અલગ પ્રદેશોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હતી.</p> <p>વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં જો બાઇડને કહ્યું હતું કે અમે યુરોપમાં અમારા સહયોગીઓ સાથે ઉભા રહીશું. અમે નાટોની એક એક ઇંચ જમીનનું રક્ષણ કરીશું અને અન્ય નાટો દેશોને પણ આવું કરવા પ્રેરિત કરીશું. તેમણે કહ્યું કે અમે યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહીં લડીએ. નાટો અને રશિયા વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજું વિશ્વ યુદ્ધ છે. આપણે આને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.</p> <p>નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) એ 30 નોર્થ અમેરિકન અને યુરોપિયન દેશોનું જૂથ છે. નાટો અનુસાર, તેનો હેતુ રાજકીય અને લશ્કરી માધ્યમો દ્વારા તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાની ખાતરી આપવાનો છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયન દારૂ, સીફૂડ અને હીરા સહિત અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. બાઇડને કહ્યું કે પુતિનનો સામનો કરવા માટે વિશ્વ એક થઇ&nbsp; રહ્યું છે.</p> <p>નોંધનીય છે કે અમેરિકાએ રશિયન તેલ અને ગેસ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધમાં યુરેનિયમ સામેલ નથી, એટલે કે અમેરિકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે રશિયા પાસેથી યુરેનિયમ આયાત કરવાનું ચાલુ રાખશે. યુએસ અને અન્ય દેશોના પ્રતિબંધોને પગલે રશિયન રૂબલ છેલ્લા મહિનામાં યુએસ ડોલર સામે 76% ઘટ્યો છે, જે યુક્રેનમાં લાંબા સમય સુધી યુદ્ધ ચલાવવાની પુતિનની ક્ષમતાને નષ્ટ કરી શકે છે.</p> <p>મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો વૈશ્વિક વેપાર માટે આધારરેખા છે, જે સુનિશ્ચિત કરે છે કે વિશ્વ વેપાર સંગઠનના દેશો સાથે સમાન રીતે વર્તે છે. વિકાસશીલ અર્થતંત્ર તરીકેની સ્થિતિને કારણે કેટલાક દેશોને WTOમાં વિશેષ વિશેષાધિકારો છે. અમેરિકા તરફથી &nbsp;MFNનો દરજ્જો ના મળતા રશિયા ક્યુબા અને ઉત્તર કોરિયાની રેન્કમાં&nbsp; સામેલ થઇ જશે.</p>

from world https://ift.tt/DWKzpQ2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...