મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: ઈન્ડિયન એમ્બીસીની મદદ ના મળતાં ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સ તિરંગો લાઈને રશિયાની બોર્ડરે જવા નિકળ્યા, રસ્તામાં શું થયું કે.....

<p><strong>Russia Ukraine War</strong>: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા કેન્દ્ર સરકારે મિશન ગંગા ઓપરેશન શરૂ કર્યુ છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. યુક્રેનના મોટા શહેરોમાં રશિયા દ્વારા કરવામાં આવતાં હુમલાને લઈ ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પગપાળા બોર્ડર સુધી નીકળી પડ્યા છે.</p> <p>આ વિદ્યાર્થીઓએ ઈન્ડિયન એમ્બેસીને નિષ્ફળ ગણાવીને વીડિયો પણ જાહેર કર્યા છે. જેમાં તેમણે મેસેજ આપ્યો છે રસ્તામાં તેમને જીવનું જોખમ છે. જો કંઈ થશે તો તેની જવાબદારી સરકાર અને એમ્બેસીની રહેશે. મ્બેસી હજુ પણ વિદ્યાર્થીઓને ધીરજ રાખવા અપીલ કરી રહી છે. જ્યારે, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સતર્ક અને સુરક્ષિતરહેવા માટે કહ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ સુરક્ષિત જગ્યાએ રહે અને બીનજરૂરી જોખમ ન ઉઠાવે. વિદેશ મંત્રાલય અને અમારો દૂતાવાસ વિદ્યાર્થીઓનાં સતત સંપર્કમાં છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/SOSfromSumiStudents?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#SOSfromSumiStudents</a><br />Hello, we are students of <a href="https://twitter.com/hashtag/Sumi?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Sumi</a> state university. It is the 10th day of war. Today we got a news that Russia has announced ceasefire to open humanitarian corridor for two cities. One of them is <a href="https://twitter.com/hashtag/Mariupol?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Mariupol</a>, which is 600 kilometers away from Sumi. 1/4 <a href="https://t.co/hogehuJvXF">pic.twitter.com/hogehuJvXF</a></p> &mdash; Bharat Tiwari (@BharatTiwari) <a href="https://twitter.com/BharatTiwari/status/1500043337570852864?ref_src=twsrc%5Etfw">March 5, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આ વિદ્યાર્થીઓ સુમી મેડિકલ યુનિવર્સિટીના છે. તેઓ વીડિયોમાં કહે છે કે અમે બંકરોમાં આશરો લીધો. થોડોક સામાન પર એકત્ર કરી રાખ્યો હતો. જે ખતમ થવા આવ્યો છે. રશિયાએ પાવર પ્લાન્ટ પર બોંબમારો કર્યો અને વીજળી જતી રહેતા પાણીની મુશ્કેલી થવા લાગી. જેથી બરફ પીગળાવીને વ્યવસ્થા કરવી પડી. અન્ય વિદ્યાથીએ કહ્યું, અમને જાણવા મળ્યું છે કે રશિયાએ યુક્રેનના મારિયાપોલ અને વોલનોખોવામાં સીઝફાયરનું એલાન કર્યુ છે. મારિયાપોલ સુમીથી 600 કિમી દૂર છે.</p> <p>સવારથી અહીં સતત ગોળીબાર, બોમ્બમારો અને શેરીઓમાં લડાઈના અવાજો આવી રહ્યા છે. અમે ભયભીત છીએ. અમે ખૂબ રાહ જોઈ પણ હવે વધુ નહીં. અમે અમારી જિંદગી જોખમમાં મૂકી રહ્યા છીએ. અમે બોર્ડર તરફ જઈ રહ્યા છીએ. જો અમને કંઈ થાય છે તો તેની પૂરેપુરી જવાબદારી ભારત સરકાર અને યુક્રેનમાં ભારતીય એમ્બેસીની હશે. અમારામાંથી જો કોઈને પણ પણ કોઈ નુકસાન થાય છે તો મિશન ગંગા સંપૂર્ણપણે ફેઈલ માનવામાં આવશે. અમે અમારૂં જીવન દાવ પર લગાવી રહ્યા છીએ અને બોર્ડરની તરફ જઈ રહ્યા છીએ. આપ અમારા માટે પ્રાર્થના કરો. સરકારને અનુરોધ છે કે અમને અહીંથી નીકળવામાં મદદ કરે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi"><a href="https://twitter.com/hashtag/Sumi?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Sumi</a> में फंसे इन छात्रों के चेहरों पर दहशत है। बेहतर भविष्य खोजने गए थे। अब हर पल ख़तरे में हैं। रूस के बॉर्डर से महज़ 50 km दूर ज़िंदगी की डोर थामे रखने की लड़ाई लड़ रहे हैं। बॉर्डर पार कर गए छात्रों को लाना आसान था पर ये भीतर हैं - इन्हें भी हर हाल में बचाना है। <a href="https://twitter.com/PMOIndia?ref_src=twsrc%5Etfw">@PMOIndia</a> <a href="https://t.co/n0kJTL8EQG">pic.twitter.com/n0kJTL8EQG</a></p> &mdash; Raj Babbar (@RajBabbar23) <a href="https://twitter.com/RajBabbar23/status/1500029159619235842?ref_src=twsrc%5Etfw">March 5, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

from world https://ift.tt/a7NXgLq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...