મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: કિવમાં ફરી એક વખત એયર રેડ એલર્ટ, લોકોને સુરક્ષિત બહાર કાઢવા ગ્રીન કોરિડોર બનાવશે યુક્રેન

<p><strong>Russia Ukraine War:</strong> રશિયા-યુક્રેન વચ્ચે સતત દસમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. યુદ્ધના મેદાનમાંથી મોટા સમાચાર એ છે કે યુક્રેનની રાજધાની કિવમાં ફરીથી હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, લોકોને એલર્ટ કરવા માટે સતત સાયરન વગાડવામાં આવી રહ્યા છે. યુક્રેને ફરી એકવાર લોકોને યુદ્ધના મેદાનમાંથી બહાર કાઢવા માટે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ત્યારે જ શક્ય છે જ્યારે રશિયા યુદ્ધવિરામ માટે સંમત થાય. યુક્રેનનું કહેવું છે કે યુદ્ધવિરામ વિના લોકોને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શક્ય બનશે નહીં.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Air raid alert in Kyiv. Residents should go to the nearest shelter: Ukraine's The Kyiv Independent<a href="https://twitter.com/hashtag/RussianUkrainianCrisis?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#RussianUkrainianCrisis</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1499972805689241600?ref_src=twsrc%5Etfw">March 5, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>રશિયાએ યુક્રેન પર અઠવાડિયામાં છોડી 500થી વધુ મિસાઈલ</strong></p> <p>રશિયા યુક્રેન પર કબ્જો જમાવવા આક્રમક બની ગયું છ. આ દરમિયાન આજે અમેરિકાના પેન્ટાગોનના અધિકારીએ, યુક્રેનના ધ કિવ ઈન્ડીપેન્ડેન્ટને જણાવ્યું કે, રશિયાએ યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યું ત્યારથી અઠવાડિયામાં 500 થી વધુ મિસાઇલો છોડી છે. રશિયા દરરોજ લગભગ બે ડઝન વિવિધ પ્રકારની મિસાઇલો છોડી રહ્યું રહ્યું છે.</p> <p><strong>પુતિનનો નવો પ્લાન, યુક્રેનવાસીઓને જાહેરમાં ફાંસી આપવાની યોજના બનાવી રહ્યું હોવાના દાવાથી ખળભળાટ</strong></p> <p>રશિયાની યોજના અંગે મોટો ખુલાસો થયો છે. રશિયા યુક્રેનમાં મનોબળ તોડવા માટે જાહેરમાં ફાંસીની યોજના બનાવી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, લીક થયેલા દસ્તાવેજો સૂચવે છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે લોકોનું નિરાશ કરવા માટે યુક્રેનિયન શહેરોમાં જાહેરમાં ફાંસીની સજા આપવાની યોજના બનાવી છે.</p> <p>રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે ખૂબ જ ગંભીર અને ઘાતક પ્લાન તૈયાર કર્યો છે. રશિયા મનોબળ તોડવાના પ્રયાસમાં યુક્રેનિયન શહેરોમાં યુક્રેનિયનોને ખુલ્લેઆમ ફાંસી આપવાની યોજનાને અમલમાં મૂકી શકે છે.</p> <p><strong>રશિયા જાહેરમાં ફાંસી આપવાની યોજના ધરાવે છે</strong></p> <p>અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અનામી યુરોપીયન ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર, રશિયા વિરોધીઓ પર તોડફોડ કરવા માટે જાહેર ફાંસીની યોજનાને અંજામ આપી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના લોકોના મનોબળને તોડવાનો છે.</p> <p>રિપોર્ટર કિટ્ટી ડોનાલ્ડસને ટ્વિટ કર્યું, "એજન્સી યુક્રેનિયન લોકોનું મનોબળ તોડવા માટે હિંસક ટોળાને નિયંત્રણ અને વિરોધીઓની દમનકારી અટકાયતની પણ યોજના બનાવી રહી છે." રશિયન સૈનિકોએ સતત 10મા દિવસે યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. શુક્રવારે યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાના સમાચાર આવ્યા હતા અને તેમાંથી ધુમાડો નીકળ્યો હતો, જેના પછી દુનિયાભરમાં ચિંતા વધી ગઈ હતી.</p> <p><strong>&nbsp;યુક્રેન પર રશિયાનો સતત હુમલો&nbsp;</strong></p> <p>તમને જણાવી દઈએ કે રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યા છે. મોટી ઈમારતો અને શાળાની ઈમારતો પર પણ હુમલા થઈ રહ્યા છે. ખેરસન શહેરને રશિયન સૈનિકોએ કબજે કરી લીધું છે. જો કે, ઘણી જગ્યાએ આક્રમણકારોને યુક્રેન તરફથી ઉગ્ર પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર બંદરીય શહેર માર્યુપોલ પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે ચેર્નિહિવમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર થયેલા હવાઈ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા.</p>

from world https://ift.tt/XYB4igr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...