મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: ‘પુતિનને જીવતો કે મરેલો પકડો’, આપીશ કરોડો રૂપિયા, રશિયાના બિઝનેસમેનની ઓફર

<p><strong>Russia Ukraine War:</strong> રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાનો આજે 10મો દિવસ છે. યુક્રેન પર હુમલાને લઈને રશિયાના લોકો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ થઈ ગયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત અનેક મોટા શહેરોમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. હવે એક રશિયન બિઝનેસમેન એલેક્સ કોન્યાખિને વ્લાદિમીર પુતિનના માથા પર 10 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.</p> <p><strong>કોણ છે એલેક્સ કોન્યાખિન</strong></p> <p>55 વર્ષીય એલેક્સ કોન્યાખિન જાણીતો બિઝનેસમેન છે. 1992માં તેમણે રશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિનની આગેવાની હેઠળ યુએસમાં રશિયન પ્રતિનિધિમંડળમાં સેવા આપી હતી. બાદમાં તેમણે રશિયન એક્સચેન્જ બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ક્રેમલિનના રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય વતી કામ કર્યું. જો કે, રશિયન એક્સચેન્જ બેંકમાંથી 8 લાખ ડોલરની ઉચાપતનો આરોપ લાગ્યા બાદ તેણે રાજીનામું આપ્યું અને 2007માં યુએસ ભાગી ગયો.</p> <p><br /><img src="https://ift.tt/4RoK9hT" /></p> <p><strong>શું લખ્યું છે પોસ્ટમાં</strong></p> <p>ભારતીય રૂપિયામાં ઈનામની રકમ લગભગ 7.5 કરોડ રૂપિયા થાય છે.. કોન્યાખિને તેના ફેસબુક અને લિંક્ડઇન પર પુતિનની તસવીર સાથેનું એક પોસ્ટર શેર કર્યું છે. જેના પર &lsquo;વોન્ટેડઃ ડેડ ઓર અલાઇવ. ફોર માસ મર્ડર&rsquo; લખેલું છે. એલેક્સે પોસ્ટમાં કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ અપરાધી તરીકે પુતિનની ધરપકડ માટે 10 લાખ ડોલર ચૂકવવા તૈયાર છે.</p> <p><strong>ફેસબુકે હટાવી પોસ્ટ</strong></p> <p>કોન્યાખિનની આ પોસ્ટને નિયમોનું ઉલ્લંઘન માનીને ફેસબુકે તેને હટાવી દીધી છે, જે બાદ રશિયન બિઝનેસમેને સ્પષ્ટતા કરી હતી કે હું લોકોને પુતિનને મારવા માટે નથી કહી રહ્યો હતો. મારો હેતુ તેમને ન્યાય અપાવવાનો છે. કોન્યાખિને આ પોસ્ટ યુક્રેન પર રશિયાના આક્રમણના લગભગ એક સપ્તાહ બાદ કરી હતી.</p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <p><a href="https://ift.tt/uvdjsfg Ukraine War: </strong><strong>યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવોઃ પરમાણુ પ્લાન્ટમાં વિસ્ફોટક કે લીકેજથી સમગ્ર યુરોપમાં મચશે હાહાકાર</strong></a></p>

from world https://ift.tt/gl5WONs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...